ભલે ડ્રાઈવર નશામાં હોય, વીમાકર્તા ત્રીજા પક્ષને પૈસા ચૂકવા માટે જવાબદાર: હાઈકોર્ટ

કેરળ હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન જણાવ્યું કે, વીમા કંપની મોટર દુર્ઘટનામાં પીડિતને નુકશાન આપવામાં માટે જવાબદાર છે, ભલે તે ચાલક નશાની હાલતમાં વહાન ચલાવીને વીમાની પોલીસીની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય.

ભલે ડ્રાઈવર નશામાં હોય, વીમાકર્તા ત્રીજા પક્ષને પૈસા ચૂકવા માટે જવાબદાર: હાઈકોર્ટ
Kerala High CourtImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 4:05 PM

કેરળ હાઈકોર્ટ હાલમાં એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કેરળ હાઈકોર્ટનું આ નિવેદન હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યુ છે. કેરળ હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન જણાવ્યું કે વીમા કંપની મોટર દુર્ઘટનામાં પીડિતને નુકશાન આપવામાં માટે જવાબદાર છે, ભલે તે ચાલક નશાની હાલતમાં વહાન ચલાવીને વીમાની પોલીસીની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય.

આ કેસ એક રિક્ષા ચાલકનો છે. અપીલકર્તા જે વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે તે હાલમાં કારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. તે ઉતાવળ અને બેદરકારીથી વહાન ચલાવી રહ્યો હતો. તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સાત દિવસ સુધી સારવાર ચાલી હતી. ડિસ્ચાર્જ થયા બાદ પણ તેણે છ મહિના આરામ કરવો પડ્યો હતો.

જે બાદ તેણે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ પાસેથી 4,00,000ના વળતરનો દાવો કર્યો હતો. ટ્રિબ્યુનલે માત્ર રૂ.2,40,000/-નું વળતર આપ્યું હતું. તેમની કલ્પિત આવક રૂ.7,500/- નક્કી કરવામાં આવી હતી અને કમાણી ખોટનું મૂલ્યાંકન માત્ર છ મહિના માટે કરવામાં આવ્યું હતું. અપીલકર્તાએ દાવો કર્યો હતો કે તેણે રૂ. 12,000ની માસિક આવક મેળવી હતી અને આ સંદર્ભમાં જ અપીલ પસંદ કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેરળ કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ મેરી જોસેફની સિંગલ જજ બેન્ચે અવલોકન કર્યું હતું કે “નિઃશંકપણે, જ્યારે ડ્રાઈવર નશાની સ્થિતિમાં હોય છે, ત્યારે તેની ચેતના અને સંવેદનાઓ નબળી પડી જાય છે, જે તેને વાહન ચલાવવા માટે અયોગ્ય બનાવે છે. જોકે પોલિસી હેઠળની જવાબદારી વૈધાનિક પ્રકૃતિની છે અને તેથી કંપનીને પીડિતને વળતર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.”

કોર્ટે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ડેપ્યુટી મેનેજર મંજુ દેવીના કેસમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એવું માનવામાં આવતું હતું કે ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો તો પણ વીમા કંપની તેની જવાબદારીમાંથી સંપૂર્ણપણે છટકી શકતી નથી, કારણ કે જ્યાં સુધી તૃતીય પક્ષ સંબંધિત છે, ત્યાં સુધી વીમા કંપનીને વળતરની ચૂકવણીમાંથી મુક્તિ આપવાનું કારણ નથી.

આમ, એવું માનવામાં આવ્યું હતું કે વર્તમાન કિસ્સામાં વીમા કંપનીએ શરૂઆતમાં અપીલકર્તા/દાવેદારને વળતર ચૂકવવું પડશે, બાદમાં તે વાહન માલિક અને ડ્રાઈવર પાસેથી તે જ વસૂલ કરી શકશે. આજ કેસનો ઉલ્લેખ કરીને કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">