જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજી સુધરતાં નથી, આતંકવાદી અને સુરક્ષા જવાનોની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ

પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજી સુધરતાં નથી, આતંકવાદી અને સુરક્ષા જવાનોની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ
Follow Us:
| Updated on: Mar 01, 2019 | 1:41 PM

પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા. જ્યારે મૃત પડેલા આંતકવાદીઓમાંથી એકે અચાનક ઊભા થઈને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સ્થળ પર જ 2 જવાન શહીદ થયા હતા. જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હાલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યાો છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે ગઈ મોડી રાતથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે. જે દરમિયાન જ અચાનક એનકાઉન્ટર શરૂ થયું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા

આ તરફ એન્કાઉન્ટરમાં ખલેલ પહોંચાડનરા સ્થાનિક લોકોને પણ સુરક્ષા જવાનોને હટાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પણ કેટલાંકને ગોળી લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

[yop_poll id=1905]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">