IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ

ઇન્ડિયન રેલ્વે(INDIAN RAILWAY) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રેલ્વેએ મુસાફરોને મોટી ભેટ આપીને વધુ એક સુવિધામાં વધારો કર્યો છે.

IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 1:05 PM

ઇન્ડિયન રેલ્વે(INDIAN RAILWAY) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રેલ્વેએ મુસાફરોને મોટી ભેટ આપીને વધુ એક સુવિધામાં વધારો કર્યો છે. ઇન્ડિયન રેલ્વે દ્વારા ડિજિટલ લોકર રૂમ(DIGITAL LOCKER ROOM) લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલ્વે દ્વારા મુસાફરોનો સામાન પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે.

આ ડિજિટલ લોકર રૂમ મુંબઈના દાદર,(DADAR) સીએસએમટી,(CSMT) એલટીટી(LTT) સ્ટેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટેશનોના ક્લોક રૂમમાં(CLOCK ROOM) આ લોકર લગાવવામાં આવશે. રેલ્વે સ્ટેશનો પર હંમેશા લોકરોની માંગ રહે છે.

ઇન્ડિયન રેલ્વેના જણાવ્યા અનુસાર આ લોકર ફક્ત આરએફઆઈડી(RFID) ટેગ દ્વારા ખોલી શકાય છે. આ એવો પિન હશે જેના દ્વારા આ લોકર ખોલી અને બંધ કરી શકાય છે. આ લોકર બુક કર્યા પછી મુસાફરો પણ આ સેવા માટે ડિજિટલ પેમેન્ટ(DIGITAL PAYMENT)કરી શકશો.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ઇન્ડિયન રેલ્વેના જણાવ્યા અનુસાર, મુસાફરો પહેલા સ્ટેશન પર ઉપલબ્ધ લોકરની પસંદગી કરશે અને ડિજિટલ પેમેન્ટ બાદ સામાન લૉકરમાં રાખવામાં આવશે. મુસાફરો સામાન રાખતાની સાથે જ લોકરમાંથી એક રસીદ બહાર આવશે. આ રસીદ પર ફક્ત ક્યૂઆર કોડ અથવા આરએફઆઈડી કોડ છાપવામાં આવશે.

જ્યારે મુસાફરો આ લૉકરથી સામાન કાઢશો તો આ કોડ સ્કેન કરવાનો રહેશે. એટલે કે સામાન લેતા સમયએ સ્કેનર રસીદને સ્કેન કરવાનું રહેશે. ડીજીલૉકર ખોલવા માટે કયુઆર/બાર કોડ ડિજિટલ તરીકે સ્કેન થશે. આ બાદ લૉકર ખૂલશે અને મુસાફર તેનો સામાન કાઢી શકશે.

આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">