OMICRONના 8 નવા વેરિઅન્ટમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ ચોથી લહેર તરફ કરે છે ઈશારો

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. દરરોજ કોરોનાનો (Corona) ગ્રાફ ઉપર ચઢી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના 2380 નવા કેસ નોંધાયા છે.

OMICRONના 8 નવા વેરિઅન્ટમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ ચોથી લહેર તરફ કરે છે ઈશારો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 5:32 PM

દેશમાં કોરોના સંક્રમણની (Corona Infection) ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. દરરોજ કોરોનાનો (Corona) ગ્રાફ ઉપર ચઢી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના 2380 નવા કેસ નોંધાયા છે. કોરોનાના નવા સંક્રમણ પાછળ નિષ્ણાતો ઓમિક્રોનના (Omicron) 8 નવા વેરિઅન્ટને જવાબદાર માની રહ્યા છે. એલબીએસ હોસ્પિટલના વીસી, ડો એસકે સરીને જણાવ્યું હતું કે, ઓમિક્રોનના નવા પ્રકારો બહાર આવવાની સંભાવના છે. અમારી ટીમ ઘણા નમૂનાઓનું પરીક્ષણ કરી રહી છે. અત્યાર સુધીની તપાસ મુજબ ઓમિક્રોનના 8 વેરિઅન્ટ છે જેમાંથી એક વેરિઅન્ટ સૌથી ખતરનાક છે. અમે તેના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઓમિક્રોનના 8 વેરિઅન્ટ્સ ટેન્શન વધારી રહ્યા છે

છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાનીમાં કોરોનાના 1009 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. મંગળવારે કોરોનાના 601 કેસ નોંધાયા હતા. બુધવારે પણ ચેપનું પ્રમાણ વધ્યું છે. મંગળવારે કોરોના સંક્રમણ દર 4.42% હતો, જે આજે વધીને 5.70 ટકા થઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે

ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,380 નવા કેસ સામે આવતાં દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,49,974 થઈ ગઈ છે. તે જ સમયે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 56 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,22,062 થઈ ગયો છે. તે જ સમયે, દેશમાં કોવિડ-19 માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 1,093 દર્દીઓનો વધારો નોંધાયો છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">