કોરોના વાયરસ: માસ્ક અને સેનિટાઈઝરને મનફાવે તે કિંમતે વેચવું પડશે મોંઘુ, સરકારે લીધો આ નિર્ણય

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર પણ સતત પગલા લઈ રહી છે. તેની વચ્ચે કોરોના વાયરસના ખતરાના કારણે બજારમાં માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ નથી, તેને જોતા સરકારે આ બંને વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી […]

કોરોના વાયરસ: માસ્ક અને સેનિટાઈઝરને મનફાવે તે કિંમતે વેચવું પડશે મોંઘુ, સરકારે લીધો આ નિર્ણય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:48 AM

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર પણ સતત પગલા લઈ રહી છે. તેની વચ્ચે કોરોના વાયરસના ખતરાના કારણે બજારમાં માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ નથી, તેને જોતા સરકારે આ બંને વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

chinese-official-said-us-army-brought-covid-19-coronavirus-to-wuhan

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 ((કોરોના વાયરસ)ને ધ્યાનમાં રાખીને સરકારે કોરોના મેનેજમેન્ટ માટે લોજિસ્ટિક સંબંધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. માસ્ક અને સેનિટાઈઝર બજારમાં હાજર નથી અથવા તો ખૂબ જ વધારે કિંમત પર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મંત્રાલયના નિવેદન મુજબ સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955માં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત, માસ્ક અને સેનિટાઈઝર્સને 30 જૂન 2020 સુધીમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્ર સરકાર દ્વારા 1972 થી 1978ના અધિનિયમ દ્વારા રાજ્યોને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ શક્તિ પ્રદાન કરવામાં આવી છે. તેથી, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરનારાઓને 7 વર્ષની સુધીની સજા પણ થઈ શકે છે. આ સિવાય તેઓને દંડ પણ ભરવો પડી શકે છે અથવા જેલ અને દંડ બંનેની સજા પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">