CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ

CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

CBIએ તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી, જામીન રદ કરવાની કરી માગ
Tejashwi Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 5:32 PM

આઈઆરસીટીસી (IRCTC) કૌભાંડ કેસમાં સીબીઆઈએ (CBI) બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. સીબીઆઈએ આ કેસમાં તેમને આપવામાં આવેલા જામીન રદ કરવાની માગ કરી છે. CBIની અરજી પર સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે સીબીઆઈની અરજીને ધ્યાનમાં રાખીને શા માટે તમારા જામીન રદ કરવામાં ન આવે. જોકે, જજે તેને જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે.

તમને જણાવી દઈએ કે, IRCTC કૌભાંડ કેસમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમની માતા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને 2018માં જામીન મળ્યા હતા. તેજસ્વી યાદવ હાલ જામીન પર બહાર છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. CBI તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ગઈ છે. સીબીઆઈએ કોર્ટ પાસે માગ કરી છે કે તેજસ્વી યાદવના જામીન રદ કરવામાં આવે. હાલ તેઓ બિહારના નાયબ મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં સાક્ષીઓને પણ ધમકાવવામાં આવી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ કેસમાં કુલ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા

તમને એ પણ જણાવી દઈએ કે IRCTC કૌભાંડમાં CBIએ 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ તમામ લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં સીબીઆઈની સાથે ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સંપૂર્ણ રીતે ઘેરાયેલો છે. ચાર્જશીટમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામ પણ સામેલ છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ કૌભાંડ આઈઆરસીટીસી હોટલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કેસ સાથે સંબંધિત છે, જેમાં સીબીઆઈએ 12 લોકો અને બે કંપનીઓ પર આરોપ લગાવ્યા હતા. બિહારની રાજધાની પટનામાં મુખ્ય સ્થાન પર ત્રણ એકરના કોમર્શિયલ પ્લોટના સ્વરૂપમાં લાંચમાં સામેલ ખાનગી પેઢીને 2006માં રાંચી અને ઓડિશાના પુરીમાં બે IRCTC હોટેલોના કોન્ટ્રાક્ટ ફાળવવામાં કથિત અનિયમિતતાઓ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને તેના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">