શું ખરેખર પીએમ મોદી સામે કેસ ફાઈલ થઈ શકે ? જાણો બંધારણ અને કાયદાની આ જોગવાઈઓ

બંધારણ અને કાયદાએ કેસ કરવાની મર્યાદાઓ પણ નક્કી કરી છે. ત્યારે જાણો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની કરેલ વાત અંગે ખરેખર શુ થઈ શકે છે.

શું ખરેખર પીએમ મોદી સામે કેસ ફાઈલ થઈ શકે ? જાણો બંધારણ અને કાયદાની આ જોગવાઈઓ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 2:16 PM

રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા બાદ, કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે. આ મુદ્દે કોંગ્રેસના અનેક નેતાઓએ ભાજપ ઉપર વાકપ્રહારો પણ કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નેતા, રેણુંકા ચૌધરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી જેવો જ કેસ કરવાનું કહ્યું.

રેણુંકા ચૌધરીએ ગઈકાલ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, હુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોર્ટમાં કેસ કરીશ. તેમણે મને સુપર્ણખા તરીકે વર્ણાવી હતી. જો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની જે વાત કરી છે તે વાસ્તવિકમાં કેટલી સાચી છે તે સમજવુ જરુરી છે. કારણ કે બંધારણ અને કાયદાએ કેસ કરવાની મર્યાદાઓ પણ નક્કી કરી છે. ત્યારે જાણો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની કરેલ વાત અંગે ખરેખર શુ થઈ શકે છે.

શું ખરેખર મોદી સામે કેસ ફાઈલ થઈ શકે છે ?

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેણુંકા ચૌધરીને ક્યારેય શૂપર્ણખા બોલ્યા નથી. મોદીએ કહ્યું હતું કે, રામાયણ પછી મેં આવું સુંદર હાસ્ય પહેલીવાર સાંભળ્યું છે. હવે રેણુકા ચૌધરી પોતાના હાસ્યને સૂપર્ણખા સાથે જોડવા માંડે તો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું વાંક ?
  2. કાયદા અનુસાર, માનહાનિના કિસ્સામાં કેસ દાખલ કરવાની મહત્તમ સમય મર્યાદા 3 વર્ષ હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં માત્ર એક વર્ષ જ હોય છે. પરંતુ હવે આ ઘટનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 7 ફેબ્રુઆરી 2018ના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન, રાજ્યસભામાં હાસ્યજનક વાત કરી હતી. આ વાતને આજે છઠ્ઠું વર્ષ ચાલે છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે કેસ દાખલ કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આવા સંજોગોમાં કેસ કોર્ટમાં થઈ શકે કે કેમ તે પણ એક મહત્વનો સવાલ છે.
  3. ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
    વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
    જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
    Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
    Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
    અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
  4. સંસદની અંદર બોલવામાં આવેલા શબ્દો પર પણ કોર્ટમાં કેસ દાખલ કરી શકાય નહીં. કારણ કે સંસદ અને વિધાનસભાને વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે. આ વિશેષાધિકાર અન્યવે ગૃહના અધ્યક્ષની મંજૂરી વિના કોઈ કેસ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કરી શકાય નહીં.
  5. ખાસ કરીને માનહાનીના આવા કિસ્સાઓમાં, કોર્ટ એ પણ જુએ છે કે શું આ પ્રકારના કેસ કોઈ બદલો લેવાની ભાવના સાથે દાખલ કરવામાં આવ્યો છે કે નહી ? રેણુકા ચૌધરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાનું વિચારી રહ્યા છે, જ્યારે તેમની રાજકીય પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાને કોર્ટ દ્વારા, મોદી જ્ઞાતિના અપમાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">