ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ

મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે

ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ
Nawab Malik, Cabinet Minister of Maharashtra (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:34 PM

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે (Nawab Malik, Cabinet Minister of Maharashtra ) મંગળવારે આરોપ લગાવ્યો હતો કે બેનામી વ્યવહારોમાં સંડોવાયેલા ભાજપના નેતાઓએ (BJP leaders) મંદિરની જમીન હડપ કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિ કરી છે. નવાબ મલિકે બીજેપી નેતા અને એમએલસી સુરેશ ધસ (Suresh Dhas) અને બીડ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય ભીમરાવ ઢોંડે (Bhimrao Dhonde) પર આરોપ લગાવ્યો છે કે તેમણે મંદિરની જમીન હડપ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા નવાબ મલિકના પુત્ર ફરાઝ મલિકના (Faraz Malik) પાંચ સ્થળોએ સર્ચ કર્યાના એક દિવસ બાદ નવાબ મલિકે આક્ષેપ લગાવ્યો છે. આ બન્નેએ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી (Nationalized Bank) 149.89 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. બીજેપી નેતાઓ પર આરોપ લગાવતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે કહ્યું કે પાર્ટીમાં તેમના સાથી રામ ખાડેએ 9Ram Khade) આ ગેરકાયદેસર વ્યવહારો અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં ફરિયાદ નોંધાવી છે.

મંદિર-મસ્જિદની 513 એકર જમીન પચાવી પાડી મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે. આરોપ છે કે આ જમીન ત્રણ મુસ્લિમ ધર્મસ્થળ અને સાત હિન્દુના ધર્મસ્થળોની છે.

આ જમીનો પચાવી પાડવાનો આક્ષેપ 213 એકર જમીનમાંથી દરગાહ ઇનામ-ચિંચપુર મસ્જિદ ઇનામ (60 એકર), રૂઇ નાલકોલ-બુહા દેવસ્થાન (103 એકર), દેવીનીમગાંવ-મસ્જિદ ઇનામ (50 એકર)નો સમાવેશ થાય છે. 300 એકર હિંદુ મંદિરોની જમીનમાં 41.32 એકર વિઠોબા દેવસ્થાન મુર્શીદપુર, 35 એકર ખંડોબા દેવસ્થાન, શ્રી રામ દેવસ્થાન (29 એકર), કોયલમાં શ્રીરામ દેવસ્થાન (15 એકર), ચિંચપુર રામચંદ્રદેવ દેવસ્થાન (65 એકર), બેલગામ ખંડોબાદ દેવસ્થાન (30 એકર). એકર) અને ખડકત વિઠોબા દેવસ્થાન (50 એકર)નો સમવાશ થાય છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 2017 થી 2020 ના સમયગાળા દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહાર દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દ્વારા મદદ મળી? મંત્રીએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓએ પૂર્વ ડેપ્યુટી કલેક્ટરની મદદથી ધાર્મિક સ્થળોની જમીન ખાનગી લોકોને ટ્રાન્સફર કરી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી. મલિકે કહ્યું કે વક્ફ બોર્ડે સમગ્ર મહારાષ્ટ્રમાં 11 FIR નોંધી છે.

આ પણ વાંચોઃ ફોન ટેપિંગની વાત જવા દો, મારા બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી રહ્યાં છે’, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો

આ પણ વાંચોઃ PAPER LEAK : કમલમમાં જે રીતે કાર્યકરો ઘુસ્યા એ આવકાર્ય નથી, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી નહીં લેવાય : પાટીલ

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">