Bageshwar Dham: બાગેશ્વર બાબાએ ફરી હિન્દુ રાષ્ટ્ર પર આપ્યું નિવેદન, મંચ પર CM શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા સાધુ સંતો હાજર

બાગેશ્વર ધામમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પહોચ્યા હતા તેમની સાથે સંતો અને મંત્રીઓનો મેળાવડો હતો. સીએમ શિવરાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ પહોચ્યા હતા.

Bageshwar Dham: બાગેશ્વર બાબાએ ફરી હિન્દુ રાષ્ટ્ર પર આપ્યું નિવેદન, મંચ પર CM શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા સાધુ સંતો હાજર
Bageshwar DhamImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:25 PM

શનિવારે મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાં કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરના સંતો ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના ઘણા મંત્રીઓએ ભાગ લીધો હતો. હાલમાં બાગેશ્વર ધામમાં આસ્થાના મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મહાશિવરાત્રી નિમિત્તે 125 કન્યાઓના લગ્ન છે. આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે સીએમ શિવરાજે પણ લોકોને સંબોધિત કર્યા હતા.

શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે આજે તમામ યાત્રિકો બાગેશ્વર ધામ ખાતે એકઠા થયા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ પાર્ટીના નથી, પરંતુ આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રી સીએમ શિવરાજના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા. તો ત્યાં તેમણે શિવરાજસિંહને પણ યુવતીઓને નમન કરવા કહ્યું. આ સાથે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના હિંદુ રાષ્ટ્ર વિશે વાત કરતા કહ્યું કે તમામ હિંદુઓએ એક થવું પડશે.

શું કહ્યું શિવરાજસિંહ ચૌહાણે?

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય બજરંગબલીના નારા લગાવ્યા. આ ઉપરાંત તેમણે રામાયણની ચોપાઈનું પણ પઠન કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સીએમ શિવરાજે તેમની સરકારના કામોની પ્રશંસા કરી અને બાબા બાગેશ્વર ધામની પણ પ્રશંસા કરી. બીજી તરફ શિવરાજ સિંહે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાજજી કહીને સંબોધ્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાચો: આ દેશ બાબરનો નથી, રઘુવરનો છે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- હિન્દુ રાષ્ટ્ર બનાવવું જરૂરી

આ પહેલા ગુરુવારે પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણ પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સનાતનીઓના ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. સનાતની પર કોઈ પ્રશ્ન થઈ શકે નહીં અને જે સનાતની નથી તેની પૂછપરછ કરવામાં આવશે. બાગેશ્વર ધામમાં છેલ્લા ચાર વર્ષથી ગરીબ અને લાચાર યુવતીઓના લગ્ન થઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અત્યાર સુધી તેમાં સામેલ થયા છે. રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ 13 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.

હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું જરૂરી: ધીરેન્દ્ર શાસ્ત્રી

TV9 સાથેની વાતચીતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારત પંથ નિરપેક્ષ રાષ્ટ્ર છે, ધર્મ નિરપેક્ષ નથી. એટલા માટે હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું જરૂરી છે. તમામ હિંદુઓ એક થઈને શસ્ત્રો ઉપાડવાની અપીલ કરવાના આરોપ પર તેમણે કહ્યું કે, જો સ્વરક્ષણ માટે બુલડોઝર ઉપાડવું ખોટું છે તો તેઓ કેવી રીતે રક્ષણ કરશે. અમે હત્યા વિશે વાત કરતા નથી. અમે કોઈને કાયદો હાથમાં લેવાનું પણ કહ્યું નથી. શસ્ત્રો આપણા દેવતાઓના હાથમાં રહે છે.

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">