આસામના નિમતી ઘાટ પાસે ભીષણ બોટ દુર્ઘટના, 65 લોકોના ગુમ થવાના સમાચાર, શોધખોળ ચાલુ

આસામના (Assam) નિમતી ઘાટ પાસે એક ભયાનક બોટ અકસ્માત થયો છે, જેમાં બે બોટ ટકરાઈ હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ (Himanta Biswa Sarma) અકસ્માતની પુષ્ટિ કરી હતી.

આસામના નિમતી ઘાટ પાસે ભીષણ બોટ દુર્ઘટના, 65 લોકોના ગુમ થવાના સમાચાર, શોધખોળ ચાલુ
બોટ દુર્ઘટના (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 8:16 PM

આસામના (Assam) જોરહાટમાં બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં 100 મુસાફરોને લઈને જઈ રહેલી બે બોટ બ્રહ્મપુત્રા નદી પર ટકરાઈ હતી. આ દુર્ધટના બાદ લગભગ 65 લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બંને બોટ જુદી જુદી દિશામાંથી આવી રહી હતી. એક બોટ જોરહાટના નિમતી ઘાટથી માજુલી જઈ રહી હતી, જ્યારે બીજી બોટ માજુલીથી જોરહાટ જઈ રહી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બોટ માજુલી ઘાટથી માત્ર 100 મીટર દૂર હતી. બોટમાં લગભગ 25 થી 30 બાઇક પણ રાખવામાં આવી હતી.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને બચાવી રહી છે. અકસ્માત બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યના મંત્રી બિમલ બોહરાને તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ કાલે નિમતી ઘાટ જશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રધાનમંત્રીએ પણ આ દુર્ઘટના અંગે કર્યુ ટ્વીટ

આ ભયાનક દુર્ઘટના અને ચાલુ બચાવ કામગીરી વિશે માહિતી આપતા એનડીઆરએફના (NDRF) જનરલ ડાયરેક્ટર સત્ય એન પ્રધાને જણાવ્યું હતું કે, “આજે જોરહાટમાં બ્રહ્મપુત્ર નદીમાં 120 મુસાફરોને લઈને જઈ રહેલી બે બોટ અથડાઈ હતી, જેના કારણે ઘણા મુસાફરો ગુમ થયા હતા. દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. ”

નિમ્તી ઘાટ પર મુસાફરોથી ભરેલી બે બોટ ટકરાયા બાદ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માત અંગે દુખ વ્યક્ત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, “જોરહાટમાં નિમતી ઘાટ પાસે થયેલી દુ:ખદ બોટ દુર્ઘટનાથી હું દુ:ખી છું. માજુલી અને જોરહાટ વહીવટીતંત્રને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમંત્રી બિમલ બોરાને તાત્કાલિક દુર્ઘટના સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે. હું પોતે પણ કાલે નિમતી ઘાટ પર જઈશ. ”

આ પણ વાંચો :  Ambani Bomb Scare : NIAની તપાસમાં મોટા થયા ખુલાસા, બનાવટી રિપોર્ટ અને પૈસાની લેવડદેવડની મળી મહત્વની કડી

આ પણ વાંચો : Antilia Bomb Scare Case : પરમબીર સિંહે રીપોર્ટમાં ચેડા કરવા માટે લાંચ આપી હોવાનો મોટો ખુલાસો,આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દનું નામ નાખ્યું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">