કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ […]

કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ ભાજપના કાર્યકરો દિલ્હીમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અરૂણ જેટલી AIMSમાંથી ડિસ્ચાર્જ થયા હતા. તો નવી સરકારમાં રજૂ થનારા બજેટને લઈને પોતાના ઘરે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.

આ પણ વાંચોઃ શપથવિધિના કાર્યક્રમની અટકળોના અંત સાથે આ તારીખે યોજાશે, જીત બાદ ગુજરાતમાં PM મોદીનું આગમન અને સભાને સંબોધન

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તો બીજી તરફ એક સમાચાર એવા પણ ચાલી રહ્યા છે કે અરૂણ જેટલી ફરી નાણાં વિભાગ સંભાળશે નહીં. તો છેલ્લા 3 સપ્તાહથી તેઓ ઓફિસે પણ આવ્યા નથી. ખરાબ આરોગ્યના કારણે તેઓ બજેટ પણ રજૂ કરી નહોતા શક્યા, તેમના બદલે પિયૂષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાણાં પ્રધાન તરીકે અરૂણ જેટલીની GSTને લાગુ કરવામાં મોટી ભૂમિકા હતી. તો ઈન્સ્ટન્ટ તલાક પર પ્રતિબંધ લાવવા માટેના બિલની પાછળ પણ તે સહયોગી હતા. અનેક વર્ષો સુધી જેટલીએ ભાજપના પ્રવક્તાની પણ જવાબદારી નિભાવી છે. 47 વર્ષની ઉંમરે અરૂણ જેટલીને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. વાજપેયીની સરકારમાં પણ અરૂણ જેટલી પ્રધાન રહી ચૂક્યા છે. અને તે બાદ 2014માં ભારે બહુમતી સાથે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે જેટલીને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">