સરહદ પાર POKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ સેના અધ્યક્ષની પાકિસ્તાનને ચેતવણી

સરહદ પાર પીઓકેમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોવાની બાતમીના આધારે ભારતીય સેનાએ પીઓકેમાં સક્રિય આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કર્યા છે. સેનાની કાર્યવાહીમાં 6થી 10 જેટલા પાકિસ્તાની સૈનિકો અને કેટલાક આતંકવાદીઓ ઠાર થયા છે.  આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ […]

સરહદ પાર POKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ સેના અધ્યક્ષની પાકિસ્તાનને ચેતવણી
Follow Us:
| Updated on: Oct 20, 2019 | 2:01 PM

સરહદ પાર પીઓકેમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોવાની બાતમીના આધારે ભારતીય સેનાએ પીઓકેમાં સક્રિય આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કર્યા છે. સેનાની કાર્યવાહીમાં 6થી 10 જેટલા પાકિસ્તાની સૈનિકો અને કેટલાક આતંકવાદીઓ ઠાર થયા છે.

આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથમુકમ, જુરા અને કુંદલશાહીમાં આતંકી કેમ્પો નષ્ટ કરાયા છે. કેટલાક કેમ્પોને ભારે નુકસાન થયું છે. જો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે તો ભારત ચૂપ નહીં બેસે તેવું સ્પષ્ટ શબ્દોમાં આર્મી ચીફ બિપીન રાવતે જણાવી દીધુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">