જાણો એ વ્યક્તિ વિશે જે1999ના કારગીલ યુદ્ધ સમયે ભારતીય પાયલોટ નચિકેતાને પાકિસ્તાનની સેનાની પકડમાંથી છોડાવી લાવ્યા હતા

1999નું કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય લેફટન્ટ નચિકેતા મિગ-27 વિમાન ઉડાવી રહ્યો હોતો. ત્યારે પાકિસ્તાન પોસ્ટ પર ટાર્ગેટ કરી રહ્યો હતો. ત્યારે તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાય હતી અને જેના કારણે નચિકેતાંએ વિમાન છોડવું પડ્યું હતું જેથી 26 વર્ષના નચિકેતાની પાકિસ્તાન સેનાએ ધરપકડ કરી હતી. જે પછી ભારતની સફળ કૂટનીતિના કારણે પાકિસ્તાન ઉપર દબાણ બનાવવમાં સફળ […]

જાણો એ વ્યક્તિ વિશે જે1999ના કારગીલ યુદ્ધ સમયે ભારતીય પાયલોટ નચિકેતાને પાકિસ્તાનની સેનાની પકડમાંથી છોડાવી લાવ્યા હતા
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 12:53 PM

1999નું કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય લેફટન્ટ નચિકેતા મિગ-27 વિમાન ઉડાવી રહ્યો હોતો. ત્યારે પાકિસ્તાન પોસ્ટ પર ટાર્ગેટ કરી રહ્યો હતો. ત્યારે તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાય હતી અને જેના કારણે નચિકેતાંએ વિમાન છોડવું પડ્યું હતું જેથી 26 વર્ષના નચિકેતાની પાકિસ્તાન સેનાએ ધરપકડ કરી હતી. જે પછી ભારતની સફળ કૂટનીતિના કારણે પાકિસ્તાન ઉપર દબાણ બનાવવમાં સફળ રહ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયામાં ભારતના પાકિસ્તાનમાં ઉચ્ચાયુક્ત પાર્થસારથી હતાં જેમણે સરળ રીતે વાતચીત કરી હતી. પાર્થસારથીએ 1999માં બનેલી ઘટના પર કહ્યું કે, જ્યારે ભારતીય વાયુસેનાએ પાયલટને પકડવામાં આવ્યું છે. જે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ નચિકેતાની મુક્તીની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : મિરાજ-2000 થી જ ડરી ગયા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન,ભારત સામે ફરી શાંતિની અપીલ કરતાં કહ્યું,’વાતચીત માટે અમે છીએ તૈયાર’

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પાર્થસારથીએ કહ્યું કે, પાકિસ્તાની અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ મેં ત્યા પહોંચવાની ના પાડી દીધી હતી. અને પાકિસ્તાને ઘણો વિવાદ કર્યો હતો. જેને પાકિસ્તાન ભારત પર દયા રાખીને છોડી રહ્યું હતું. જેના કારણે મેં ના પાડી હતી.

આ પછી પાર્થસારથીએ પાકિસ્તાન અધિકારીઓ પર દબાણ બનાવ્યું અને તેમને જિનેવા કરાર યાદ અપાવ્યો અને તેના અનુસાર પાયલોટ ભારતને સોંપવાની અપીલ કરી હતી. જિનેવા કરાર હેઠળ કોઇ પણ યુદ્ધ સમયે સૈન્ય જવાન સાથે અમાનવીય વ્યવહાર કરી શકાય નહીં.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પકડાયેલાં ભારતીય પાયલોટનો ભૂલથી વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન

પાકિસ્તાન પાર્થસારથીના કડક વલણ સામે નબળું પડ્યું અને તેમણે તે જ સાંજે પાયલોટની મુક્ત કરવાની વાત કરી અને પછી તેને વાઘા બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યો. વાસ્તવમાં પાકિસ્તાન ભારતીય પાયલોટની મજાક ઉડાવવા માંગતુ હતું. જેને પાર્થસારથીની સૂઝબૂઝે સફળ બનાવ્યું હતું.

હાલમાં પાકિસ્તાને આધિકારીક રીતે વીડિયો જાહેર કરી દીધો છે અને હવે ભારત પાસે એ પુરાવારુપે પણ છે અને આખા વિશ્વને તેની જાણ પાકિસ્તાને જ કરી દીધી છે. ભારતના પાયલોટને બધી જ મેડિકલ સુવિધા પણ પાકિસ્તાનને આપવી પડશે અને પાયલોટ કંઈપણ પાકિસ્તાન કરશે તો ભારત તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિમીનલ કેસ પણ દાખલ કરી શકશે.

[yop_poll id=1854]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">