મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરનો દ્વાર હવે સોનાનો બની ગયો છે. માત્ર દ્વાર નહીં પરંતુ ભગવાન સિદ્ધિ વિનાયકનું ગુંબજ પણ સોનેરી છે. દિલ્લીમાં રહેતા એક ભક્તે મંદિરને 35 કિલો સોનાનું દાન આપ્યું હતું. આ 35 કિલો સાનાથી મંદિરનો દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે તો ગુંબજને પણ સોનાનું લેયર ચડાવાયું છે. સિદ્ધિ વિનાયક મંદિરના આ બંને […]

મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:28 PM

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરનો દ્વાર હવે સોનાનો બની ગયો છે. માત્ર દ્વાર નહીં પરંતુ ભગવાન સિદ્ધિ વિનાયકનું ગુંબજ પણ સોનેરી છે. દિલ્લીમાં રહેતા એક ભક્તે મંદિરને 35 કિલો સોનાનું દાન આપ્યું હતું. આ 35 કિલો સાનાથી મંદિરનો દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે તો ગુંબજને પણ સોનાનું લેયર ચડાવાયું છે. સિદ્ધિ વિનાયક મંદિરના આ બંને દ્વાર 12 ફૂટના છે. જેના પર સોનાનું લેયર ચડાવાયું છે. આ બંને વસ્તુ સોને મઢવામાં આવતા મંદિરની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. સોનાના ગુંબજથી તો મંદિરની સુંદરતા 100 ગણી વધી ગઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો :   આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

મંદિરમાં સોનાનો દરવાજો અને ગુંબજ ક્યારે બનાવાયા તે લોકોના મનમાં પ્રશ્ન થતો હશે પરંતુ આ કામ છેલ્લા 5 દિવસ દરમિયાન કરાયું હતું. ગત 15થી 19 તારીખ સુધી સિદ્ધિ વિનાયક મંદિરના દ્વાર બંધ કરાયા હતા. માધી ગણેશ જયંતિને લઈને મંદિરના દ્વાર બંધ કરાયા હતા. આ દરમિયાન બાપ્પાને સિંદૂરનો લેપ કરવામાં આવ્યો હતો. આજે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા એટલે બાપ્પાને સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ ગણપતિ બાપ્પાને અરિસો પણ બતાવાયો હતો.  આમ  આ પાંચ દિવસ દરમિયાન દરવાજા અને ગુંબજને પણ સોને મઢી દેવાયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">