મસ્જિદોના લાઉડસ્પીકર સરકાર બંધ કરાવે, નહીં તો મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશેઃ રાજ ઠાકરે

રમઝાનના અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાં વગાડતા લાઉડસ્પીકર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

મસ્જિદોના લાઉડસ્પીકર સરકાર બંધ કરાવે, નહીં તો મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશેઃ રાજ ઠાકરે
Raj Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:58 AM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) રમઝાન પર્વ પર મોટું નિવેદન આપ્યું છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે માંગ કરી હતી કે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરી દેવા જોઈએ. રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી શકે છે. વાજી પાર્કમાં ગુડી પડવા પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે ? જો આને રોકવામાં નહીં આવે, તો મસ્જિદોની બહારના સ્પીકરો પર હનુમાન ચાલીસા (Hanuman Chalisa) વધુ મોટા અવાજમાં વગાડવામાં આવશે… હું કોઈ ધર્મનો વિરોધી નથી.’

મદરેસાઓ પર દરોડા

રાજ ઠાકરેએ મુંબઈની મુસ્લિમ ઝૂંપડપટ્ટીની મદરેસાઓમાં પાકિસ્તાની સમર્થકોની હાજરીની વાત કરી છે. રાજ ઠાકરે અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડીઓમાં મદરેસાઓ પર દરોડા પાડવાની અપીલ કરું છું. આ ઝૂંપડીઓમાં પાકિસ્તાની સમર્થકો રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છે…અમારા ધારાસભ્યો તેનો ઉપયોગ વોટ બેંક માટે કરી રહ્યા છે, આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, પણ ધારાસભ્યો તેને બનાવી આપે છે.

યુપી સરકારની પ્રશંસા

ઉત્તર પ્રદેશની યોગી સરકારના વખાણ કરતાં રાજ ઠાકરેએ કહ્યું, ‘મને એ જોઈને આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રમાં પણ એવો જ વિકાસ ઈચ્છીએ છીએ. હું અયોધ્યા જઈશ, પણ આજે નહીં કહું ક્યારે, હિન્દુત્વની પણ વાત કરીશ. હિંદુત્વના મુદ્દે રાજ ઠાકરેએ, શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું, ‘શરદ પવારે જાતિવાદ વધાર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રાજ્યમાં જાતિના આધારે લોકોને વિભાજિત કર્યા. જો તમે જાતિના રાજકારણમાંથી બહાર નહીં આવો તો તમે હિન્દુ કેવી રીતે બનશો?

આ પણ વાંચોઃ

કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન

આ પણ વાંચોઃ

આકાશમાં જોવા મળેલ પ્રકાશિત રેખા ઉલ્કા કે પછી ચીનનું રોકેટ ? જાણો શું છે એસ્ટ્રોનોમરનું અનુમાન

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">