કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

ગયા અઠવાડિયે રદ થયેલી મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટ બેઠક આજે બુધવારે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેને નિયંત્રણમાં લેવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોનાને નાથવા સંવાદ :  વડાપ્રધાન  મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ
Maharashtra CM Uddhav Thackeray & PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:18 PM

દેશભરમાં કોરોના સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister)  સાથે વાતચીત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ આ સંવાદમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, 30 મુખ્યમંત્રીઓ આ વીડિયો કોન્ફરન્સિંગમાં હાજરી આપશે.

આજે રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે

આ ઉપરાંત મહારાષ્ટ્ર સાથે જોડાયેલી બીજી મહત્વની વાત એ છે કે, ગત અઠવાડિયે રાજ્યના કેબિનેટની બેઠક (Cabinet Committee) 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના સંક્રમિત થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્ર અને કેન્દ્રના દિગ્ગજ નેતા સાંસદ રામદાસ તડસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ગયા અઠવાડિયે રદ થયેલી રાજ્ય કેબિનેટની  બેઠક આજે વર્ચુઅલ (Virtual) રીતે યોજાઈ રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને લગતી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને તેનાથી નિપટવા માટેની ભાવિ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ઉદ્ધવ ઠાકરે પર અનેક સવાલો

ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને રાજ્યમાં સતત ચર્ચાઓ થઈ રહી છે. સર્વાઇકલ સ્પાઇન સર્જરીને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બહુ સક્રિય નથી. તેથી વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો CM રજા પર છે તો શરદ પવારને સત્તાવાર રીતે ચાર્જ કેમ નથી આપવામાં આવી રહ્યો ?

દેશમાં કોરોના સંબંધિત સ્થિતિ

સમગ્ર દેશમાં ફરી કોરોનાનો (Corona Case) કહેર વધ્યો છે. સોમવારની સરખામણીમાં મંગળવારે 15 ટકાથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 લાખ 94 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 33 હજાર 470 કેસ અને મંગળવારે 34 હજાર 424 કેસ નોંધાયા હતા. અગાઉ મહારાષ્ટ્રનો આંકડો સતત 40 હજારને પાર કરી રહ્યો હતો. મુંબઈમાં પણ સોમવારની સરખામણીએ મંગળવારે 2000 ઓછા કેસ નોંધાયા હતા. ત્યારે હાલ કોરોના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">