વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે દેશભરમાંથી 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા
Prime Minister Narendra Modi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 5:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોનાના વધતા જતા કેસો (Corona Cases) વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા COVID-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તમામ રાજ્યોમાંથી કોવિડ-19ના રેકોર્ડ બ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે દેશભરમાંથી 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અત્યાર સુધીમાં કોરોના વાયરસ ઓમિક્રોનના (Omicron) નવા પ્રકારના 3,623 કેસ નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રકારથી સંક્રમિત 1,409 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1009 કેસ છે, જ્યારે દિલ્હીમાં 513 કેસ છે.

જાણો કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?

રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333, ગુજરાતમાં 204, તમિલનાડુમાં 185, હરિયાણામાં 123, તેલંગાણામાં 123, ઉત્તર પ્રદેશમાં 113, ઓડિશામાં 60, આંધ્રપ્રદેશમાં 28, 27 પંજાબ, પશ્ચિમ બંગાળમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્યપ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, આંદામાન અને નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, પુડુચેરીમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1 અને મણિપુરમાં 1 ઓમિક્રોન કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ

નોંધપાત્ર રીતે કોવિડ -19 કેસોમાં વધારાની વચ્ચે, પશ્ચિમ બંગાળ સૌથી વધુ સક્રિય કેસ સાથે ટોચના બે રાજ્યોની યાદીમાં આવી ગયું છે. રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 51,000 થી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, પશ્ચિમ બંગાળમાં 51,384 સક્રિય કેસ છે. સક્રિય દર્દીઓની મહત્તમ સંખ્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે, જ્યાં સક્રિય કેસ 1,45,198 છે.

27 રાજ્યોમાં ઓમિક્રોનનો પગ પેસારો

ભારતમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટના વધતા સંક્રમણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ જોખમી વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ, સહિત શાળાઓ અને કોલેજો બંધ રાખવા સહિતના ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે.

આ પણ વાંચો : Assembly Election: ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કરી વિનંતી

આ પણ વાંચો : PM Security Breach: CM ચન્નીએ પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો ભાજપે કર્યા પ્રહાર, સંબિત પાત્રાએ કહ્યું- તેમની પાસે કયું બંધારણીય પદ છે ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">