મહારાષ્ટ્રમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 લોકોએ જીવ ગુમાવ્યો

મહારાષ્ટ્રમાં Coronaના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સાંજના આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23,179 લોકોને કોરોના થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 લોકોએ જીવ ગુમાવ્યો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 17, 2021 | 9:43 PM

મહારાષ્ટ્રમાં Coronaના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સાંજના આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23,179 લોકોને કોરોના થયો છે. જ્યારે 84 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,70,507 લોકોને કોરોના થયો છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 53,080 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 1,52,760 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોવિડ -19ના નવા 28,903 કેસ નોંધાયા છે, જેમાં 71.10 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના છે. મંત્રાલયે કહ્યું કે નવા કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાં 61.18 ટકા કેસ છે. પીએમ મોદીએ આજે ​​Coronaના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થયો છે, જ્યારે દેશના 70 જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં સકારાત્મક કેસોના દરમાં 150 ટકાનો વધારો થયો છે.

તેમણે કહ્યું, ‘જો આપણે અહીં આ વધતી જતી Corona મહામારીને રોકીશું નહીં તો દેશવ્યાપી ગંભીર સ્થિતિ સર્જી શકે છે. આપણે Coronaની વધતી બીજી લહેરને રોકવી પડશે. તેની માટે આપણે ઝડપી અને નિર્ણાયક પગલા ભરવા પડશે. પીએમ મોદીએ કહ્યું કે આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે લોકોએ હિંમતથી કામ કરવું પડશે.

આ પણ વાંચો: Surat: કોરોના સંક્રમણ વધવાના કારણે મનપા આવ્યું હરકતમાં તમામ દુકાનો બંધ કરાવી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">