Surat: કોરોના સંક્રમણ વધવાના કારણે મનપા આવ્યું હરકતમાં તમામ દુકાનો બંધ કરાવી

Surat: ગુજરાત સહિત દેશમાં કોરોનાએ ત્રીજી વાર માથું ઉચક્યું છે, ત્યારે હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોરોના સંક્રમણ વધવાના કારણે સુરત મનપા હરકતમાં આવ્યું છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 17, 2021 | 9:18 PM

Surat: ગુજરાત સહિત દેશમાં કોરોનાએ ત્રીજી વાર માથું ઉચક્યું છે, ત્યારે હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોરોના સંક્રમણ વધવાના કારણે સુરત મનપા હરકતમાં આવ્યું છે. ઉધના ઝોન દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમામ દુકાનો બંધ કરાવી હતી. મનપા અધિકારીઓએ શાક માર્કેટ પણ બંધ કરાવ્યું હતું. લોકો એકત્ર થતાં કાર્યવાહી શરૂ કરી હતી. રાજકીય મેળાવડામાં આંખ મિચામણા પણ સામાન્ય પ્રજાને ફટકાર પડવાથી પણ લોકો રોષે ભરાયા છે.

 

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસમાં ભયજનક વધારો, નવા 1122 દર્દીઓ ઉમેરાયા,એક્ટિવ કેસની સંખ્યા 5380એ પહોંચી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">