સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ

કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ
Nawab Malik and Sameer Wankhede (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:40 PM

Sameer Wankhede Case: સમીર વાનખેડેને મોટી રાહત મળી છે, જ્યારે નવાબ મલિકને (Nawab Malik) મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (National Commission for Scheduled Castes)એ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) મહાર જાતિના ગણાવ્યા છે અને તેમની સામેની SIT રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય NCSCએ મુંબઈ પોલીસને NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. ત્યારે હાલ આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના મુખ્ય સચિવ, મુંબઈ પોલીસ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યુ છે અને 7મી માર્ચે કમિશન સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

કમિશને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે (Mumbai Police) આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે. આવી સ્થિતિમાં કમિશને મુંબઈ પોલીસને તાત્કાલિક SITની તપાસ રોકવા અને નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કમિશને આ મામલાની તપાસ ACP સ્તરના અધિકારી દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ મુંબઈ પોલીસને એક્શન ટેકન રિપોર્ટ (ATR)ની સાથે FIRની નકલ કમિશન સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સમીર વાનખેડે સામેની SIT તપાસ રદ કરવામાં આવી

કમિશનના આદેશમાં સમીર વાનખેડે સામેની SIT તપાસને તાત્કાલિક રદ કરવાનું કહેવામાં આવ્યુ છે, કારણ કે SC/ST POA એક્ટ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા SITની સ્થાપના અને પ્રાથમિક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી. પંચે આ મામલામાં મુંબઈ પોલીસને તપાસના નામે સમીર વાનખેડેને હેરાન કરવાનું બંધ કરવાની ચેતવણી આપી છે. કમિશને મહારાષ્ટ્ર કાસ્ટ સ્ક્રુટિની કમિટીને વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણીનું કામ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">