Mumbai: મુંબઈમાં 40થી વધુ લોકોએ બે ડઝન વાહનોમાં કરી તોડફોડ, નોંધાયો કેસ

રવિવારે મુંબઈના (Mumbai) માનખુર્દ વિસ્તારમાં ભારે તોડફોડ થઈ હતી. મુંબઈ પોલીસે અહીંના માનખુર્દ વિસ્તારમાં કાર અને ઓટો સહિત 20-25 વાહનોમાં તોડફોડ કરવા બદલ 40 થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

Mumbai: મુંબઈમાં 40થી વધુ લોકોએ બે ડઝન વાહનોમાં કરી તોડફોડ, નોંધાયો કેસ
Image Credit Source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:50 PM

રવિવારે મુંબઈના (Mumbai) માનખુર્દ વિસ્તારમાં ભારે તોડફોડ થઈ હતી. મુંબઈ પોલીસે અહીંના માનખુર્દ (Mankhurd) વિસ્તારમાં કાર અને ઓટો સહિત 20-25 વાહનોમાં તોડફોડ કરવા બદલ 40 થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે (CP Sanjay Pandey) સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

માનખુર્દ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 40 થી વધુ લોકો રવિવારે રાત્રે માનખુર્દમાં મ્હાડા કોલોની પહોંચ્યા હતા અને કથિત રીતે પાર્ક કરેલા વાહનો – ખાનગી કાર, ઓટો-રિક્ષા અને ટુ-વ્હીલર – પર તલવારો અને વાંસની લાકડીઓથી હુમલો કર્યો હતો. તેઓ નજીકના વિસ્તારના રહેવાસી હોવાની આશંકા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્થિતિ નિયંત્રણમાં, પોલીસે અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

માનખુર્દ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં અબ્દુલ્લા યાકુબ શેખ (32) નામનો વ્યક્તિ પણ ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા. તેમણે કહ્યું કે, આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તંગ બની ગઈ હતી, પરંતુ પોલીસે તેને કાબૂમાં લાવી હતી. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને નકલી વીડિયો પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે.

તલવારો સાથે આવ્યા હતા હુમલાખોરો

તે જ સમયે, માનખુર્દમાં તોડફોડના કારણે ઘણું નુકસાન થયું છે. એક પ્રત્યક્ષદર્શી અનીસ પાશાએ જણાવ્યું કે, હુમલાખોરો તલવારો લઈને આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના નશામાં હતા. તેઓએ સ્થાનિક રહેવાસીને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટનામાં મારા ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતીના આધારે માનખુર્દ પોલીસે તોફાનો અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

આ પણ વાંચો: NATA 2022 Registration: આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">