Maharashtra School Reopening: મહારાષ્ટ્ર 31 જાન્યુઆરી પછી શાળાઓ ખોલવા અંગે થશે વિચારણા, આરોગ્ય પ્રધાને આપી જાણકારી

Maharashtra School Reopening: મહારાષ્ટ્ર સરકારે હવે શાળાઓ ખોલવાનો નિર્ણય 15 દિવસ માટે લંબાવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં શાળાઓ ફરીથી ખોલવાની માંગ પર 31 જાન્યુઆરી પછી વિચારણા કરવામાં આવશે.

Maharashtra School Reopening: મહારાષ્ટ્ર 31 જાન્યુઆરી પછી શાળાઓ ખોલવા અંગે થશે વિચારણા, આરોગ્ય પ્રધાને આપી જાણકારી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:28 PM

Maharashtra School Reopening: મહારાષ્ટ્ર સરકારે હવે શાળાઓ ખોલવાનો નિર્ણય 15 દિવસ માટે લંબાવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં શાળાઓ ફરીથી ખોલવાની માંગ પર 31 જાન્યુઆરી પછી વિચારણા કરવામાં આવશે. ટોપે (Maharashtra Health Minister Rajesh Tope)એ જણાવ્યું હતું કે બાળકોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઓછા છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, શાળા ખોલવા અંગે લોકો પાસેથી વિવિધ પ્રકારના અભિપ્રાયો મળી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકારે કેબિનેટની બેઠક દરમિયાન શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે રાજ્યમાં બાળકોના વાલીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે. રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શાળા ખોલવા અંગે અંતિમ નિર્ણય (Maharashtra School Reopening) લેશે.

સમગ્ર રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે મહારાષ્ટ્રમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ત્રીજી વેવ દરમિયાન મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે હવે શાળાઓ ખોલવાનો નિર્ણય 15 દિવસ માટે લંબાવ્યો છે.

રસીકરણ પર ભાર

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી બાદ કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. હવે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 2.65 લાખ પર પહોંચી ગઈ છે. તેને જોતા રાજ્ય સરકારે શાળાઓ ખોલવાનો આ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ રસીકરણને એક વર્ષ પૂર્ણ થવા પર આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શાળાઓ ટૂંક સમયમાં ખુલશે

કોરોના રોગચાળાની ત્રીજી લહેર વિશે સકારાત્મક સંકેતો છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં સકારાત્મકતા દરમાં ઘટાડો થયો છે. આ સાથે શાળા ફરી શરૂ થવાની પણ આશા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા મોટાભાગના રાજ્યોએ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. તેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે.

આરોગ્ય પ્રધાન ટોપેએ કહ્યું કે, આગામી 15 દિવસમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને મુખ્યમંત્રી એવા સ્થળોએ શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા ઓછી છે.

આ પણ વાંચો: Marine Archaeology: જીવનમાં સાહસ સાથે સારા પૈસા જોઈએ છે? મરીન આર્કિયોલોજિસ્ટ બનો, જાણો અભ્યાસક્રમ, નોકરીની તકો વિશે

આ પણ વાંચો: Coast Guard Recruitment 2022: દેશ સેવા માટે મળી રહી છે તક, 96 પોસ્ટની વેકેન્સી માટે જાણો જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">