AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુડી પડવા પર પ્રતિબંધોને લઈને રામ કદમનો સીએમ ઉદ્ધવ ઠાકરે પર તીખો પ્રહાર, તમારા પ્રતિબંધોને ચૂલામાં મૂકો, અમે ધામધૂમથી ઉજવીશું તહેવાર

રામ કદમે કહ્યું કે આવા પ્રતિબંધો હિંદુ તહેવાર આવ્યા પછી તમારી સરકારના મગજમાં શા માટે આવે છે? આ અમારો પ્રશ્ન છે! અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ અને તમને અનુરોધ કરીએ છીએ કે આવા કોઈ નિયંત્રણો લાદશો નહીં.

ગુડી પડવા પર પ્રતિબંધોને લઈને રામ કદમનો સીએમ ઉદ્ધવ ઠાકરે પર તીખો પ્રહાર, તમારા પ્રતિબંધોને ચૂલામાં મૂકો, અમે ધામધૂમથી ઉજવીશું તહેવાર
BJP leader Ram Kadam (file photo).
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:47 PM
Share
તેમણે વધુમાં કહ્યું કે સરકારે અમને આ બાબતો અંગે સલાહ ન આપવી જોઈએ. કદમે કહ્યું કે સવાલ એ થાય છે કે જ્યારે પણ હિંદુ તહેવારો આવે છે ત્યારે અઢી વર્ષના ગાળામાં તમારી સરકાર કહે છે કે આ કરો, આ ન કરો, જો આવું કરશો તો પોલીસ કેસ થશે કે પછી તમે જેલમાં જશો, જો તમે આવું કરશો તો તમારે આટલી સજા ભોગવવી પડશે.

કદમે કહ્યું કે હિંદુ તહેવારો આવ્યા પછી તમારી સરકારના મગજમાં આવા નિયંત્રણો કેમ આવે છે? આ અમારો પ્રશ્ન છે! અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આવા કોઈ નિયંત્રણો લાદશો નહીં. જો કમનસીબે સરકાર દ્વારા આવા કોઈ નિયંત્રણો લાવવામાં આવશે તો અમે હિન્દુ ભાઈઓ કહેવા મજબૂર થઈ જઈશું કે તમારા પ્રતિબંધોને ચૂલામાં નાખો. અમે હિન્દુઓ ગુડી પડવા રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીશું.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">