Maharashtra: અનિલ દેશમુખ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, EDએ 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કાર્યવાહી કરીને 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

Maharashtra: અનિલ દેશમુખ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, EDએ 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 4:01 PM

Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રમાં 100 કરોડની રિકવરી કેસમાં 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રોવિઝનલ જોડાણનો આદેશ જારી કરવામાં આવ્યો છે. 72 વર્ષના દેશમુખ ઓછામાં ઓછા EDના ત્રણ સમન્સમાં પૂછપરછ માટે હાજર થયા નથી. અગાઉ તેમના પુત્ર ઋષિકેશ અને પત્નીને સંઘીય પણ તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓએ પણ જુબાની આપવાનો ઇનકાર કરી દીધો હતો.

વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ફરિયાદ પર, સીબીઆઈ અને ઇડીએ ભ્રષ્ટાચારના આરોપમાં દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિંહે પોતાની ફરિયાદમાં દેશમુખ પર ઓછામાં ઓછી 100 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં દેશમુખના વકીલ કમલેશ ઘુમરેએ આરોપ લગાવ્યો કે ઈડી તપાસ વાસ્તવિક તપાસ કરતા “ઉત્પીડન” જેવું લાગે છે.

આ પણ વાંચો: Banaskantha : ડીપ્થેરીયાના 24 કેસ, 3 બાળકોના મૃત્યુ, ડીપ્થેરીયા નિયંત્રણ માટે શરૂ કરાશે રસીકરણ અભિયાન

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">