મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની જીત, આદિત્ય ઠાકરે બનશે મુખ્યપ્રધાન!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને જીત મેળવી છે. પરંતુ પરિણામની સાથે મહારાષ્ટ્રમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન જાહેર કરી દેવાયા છે. વરલી બેઠક પરથી ચૂંટણી જીતનારા આદિત્યને મુખ્યમંત્રી બને તેના સમર્થનમાં આ પોસ્ટર લગાવ્યા છે. આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની જીત, આદિત્ય ઠાકરે બનશે મુખ્યપ્રધાન!
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 9:17 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને જીત મેળવી છે. પરંતુ પરિણામની સાથે મહારાષ્ટ્રમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન જાહેર કરી દેવાયા છે. વરલી બેઠક પરથી ચૂંટણી જીતનારા આદિત્યને મુખ્યમંત્રી બને તેના સમર્થનમાં આ પોસ્ટર લગાવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મહારાષ્ટ્રની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં આદિત્ય રહ્યા છે. આદિત્યએ ચૂંટણી લડી અને જીત સાથે ઠાકરે પરિવારની પરંપરાને બદલી નાખી છે. શિવસેનાના 53 વર્ષીય ઈતિહાસમાં ન તો પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબે ચૂંટણી લડી, ન ઉદ્ધવ ઠાકરે ક્યારેય ચૂંટણીના ઉમેદવાર બન્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ પારિવારિક રાજનીતિ સંભાળવાનો સમય આવ્યો તો આદિત્યએ ભૂતકાળને ભૂલી અને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધુ હતું. વરલીમાંથી ઉમેદવારી નોંધાવી અને જીત પણ મેળવી હતી. તો હવે તેના સમર્થકો દ્વારા તેમને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">