નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

ઓરંગાબાદમાં બનાવવામાં આવેલી ભગવાન ગણેશની અનોખી મૂર્તિ (Ganesh Idol) હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. 31 ફૂટ ઉંચી આ મૂર્તિ નાળિયેરના પાંદડામાંથી તૈયાર કરવામાં આવી છે.

નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર
Idol of Ganesha made from coconut leaves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 2:11 PM

Maharashtra : મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં ગણેશ ચતુર્થી પર એક સંસ્થા દ્વારા ભગવાન ગણેશની 31 ફૂટ ઉંચી ‘ઇકો-ફ્રેન્ડલી’ મૂર્તિ (Eco Friendly Idols) સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંસ્થાના કુલસ્વામી વિલાસ કોરડેએ (Vilas Korde) જણાવ્યું હતું કે, આ ગણેશ મૂર્તિ પ્લાયવુડ, લાકડાના પાટિયા અને નાળિયેરના પાંદડાઓમાંથી બનાવવમાં આવી છે. વધુમાં જણાવ્યુ કે, દર વર્ષની આ વર્ષ પણ સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘ઇકો-ફ્રેન્ડલી’ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

 બાપ્પાની આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર 

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઓરંગાબાદની આ મૂર્તિ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ નાળિયેરના પાંદ અને લાકડાના પાટિયા વગેરેથી બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસની (Plaster of Paris) મૂર્તિને પાણીમાં ડુબાડવાથી અને પર્યાવરણની સુરક્ષા માટે થયેલા નુકસાનને કારણે, કુલસ્વામી પ્રતિષ્ઠા સંસ્થાના સભ્યોએ ઈકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત, આ વખતે કોરોના રોગચાળાને કારણે, સામાજિક અંતર (Social Distance) અને માસ્ક પહેરવાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મહારાષ્ટ્રના (Maharashtra) વસઈમાં ખેડુતો દ્વારા સોયાબીનમાંથી બનાવવામાં આવેલી ઈકો ફ્રેન્ડલી મુર્તિ લોકો માટે ચર્ચાનો વિષય બની હતી.

કોરોનાને ધ્યાનમાં રાખીને વેપારીઓનો એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો

ઓરંગાબાદ જિલ્લા વહીવટીતંત્રે ગણેશ મૂર્તિ વેચતા દરેક વેપારી માટે એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ ટેસ્ટમાં જે વેપારીઓનો રિપોર્ટ નેગેટિવ (Negative) હશે તે જ વેપારીઓને ગણેશની મૂર્તિઓ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. જે લોકો પોઝિટિવ મળ્યા હતા તેમને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

આ પણ વાંચો: Bihar Panchayat Polls: બોલો ! ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા ભેંસ પર પહોંચ્યો, કહ્યું પેટ્રોલ પરવડી શકે તેમ નથી

આ પણ વાંચો:  Viral : મેગી ‘મિલ્ક શેક’ સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સ મેગીનો આ નવો પ્રયોગ જોઈને ભડક્યા !

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">