AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મરાઠા યોદ્ધાની બહાદૂરી જોઈ ખુદ ઔરંગઝેબ બોલી ઉઠયો હતો કે મારા ચાર પુત્ર માંથી જો એક પણ તારા જેવો હોત તો મે ક્યારનુંય હિંદુસ્તાન જીતી લીધુ હોત!

છત્રપતિ મહારાજના મૃત્યુ બાદ ઔરંગઝેબ એવુ વિચારવા લાગ્યો હતો કે હવે તે આરામથી દક્ષિણ પર કબજો કરી શકશે. જો કે આ તેની મોટી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે ઔરંગઝેબની સામે એક મજબુત ઢાલ તૈયાર થઈ ગઈ હતી. જેમણે મરાઠાઓને ઔરંગઝેબ સામે ઘૂંટણીયે પડતા બચાવી લીધા હતા. એ બહાદૂર મરાઠા સમ્રાટ 9 વર્ષમાં 120 થી વધુ યુદ્ધો લડ્યા અને તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમણે મુઘલોના નાકમાં દમ કરી નાખ્યો હતો અને ઔરંગઝેબની ઉંઘ હરામ.

આ મરાઠા યોદ્ધાની બહાદૂરી જોઈ ખુદ ઔરંગઝેબ બોલી ઉઠયો હતો કે મારા ચાર પુત્ર માંથી જો એક પણ તારા જેવો હોત તો મે ક્યારનુંય હિંદુસ્તાન જીતી લીધુ હોત!
| Updated on: Feb 28, 2025 | 7:08 PM
Share

છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ ગાદી પર આવ્યા તેમના પુત્ર  છત્રપતિ સંભાજી મહારાજ.  જેને છાવા પણ કહેવામાં આવે છે. સંભાજી મહારાજ એક એવા યૌદ્ધા હતા જેમણે 9 વર્ષમાં 120થી વધુ યુદ્ધો લડ્યા. પરંતુ તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમના પિતાના ‘હિંદવી સ્વરાજ અભિયાન’ને તેમણે એક નવી ઉંચાઈ આપી. સંભાજી મહારાજના કારનામાઓથી ઓરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી. છેવટે, તેમણે સંભાજીને દગાથી કેદ કર્યા અને તેમના પર અત્યાચાર ગુજારવામાં ક્રુરતા અને બર્બરતાની તમામ હદો પાર કરી નાખી. છતા પણ મરાઠાઓનો ધ્વજ ઓરંગઝેબની સામે ક્યારેય નમ્યો નહીં. સંભાજી મહારાજના મનોબળને તોડવા માટે ઔરંગઝેબે તેમને તડપાવી તડપાવીને માર્યા, પરંતુ સિંહ જેવા કાળજાના સંભાજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી તેની સામે ઝુક્યા નહીં. કોણ હતા સંભાજી મહારાજ? સંભાજી રાજે શિવાજી મહારાજની પહેલી અને પ્રિય પત્ની સાઈબાઈના પુત્ર હતા. તેનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર કિલ્લામાં થયો હતો. સંભાજીએ માત્ર 2 વર્ષની ઉમરે તેમની માતા ગુમાવી. જે બાદ તેમનો ઉઠેર દાદી જીજાબાઈએ કર્યો. સંભાજી મહારાજ શાસ્ત્રો લખવા...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">