કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોવિડના કેસ વધીને 67,57,032 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,581 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 144 નવા કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે.

કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત
Increase Corona Cases in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 2:16 PM

Mumbai Corona Update:  મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં (Corona Case) અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 71 પોલીસકર્મીઓ (Police man) કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે પહેલી લહેરથી (Corona first wave) લઈને અત્યાર સુધીમાં કુલ 9510 પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 123 પોલીસકર્મીઓના કોરોનાથી મોત થયા છે અને 265 પોલીસકર્મી સારવાર હેઠળ છે. આ સાથે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 15,166 નવા કેસ મળી આવ્યા છે અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે. BMCના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોરોના વાયરસના(Mumbai Corona Case)  15,166 નવા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

જ્યારે રાજ્યમાં એક જ દિવસમાં 26,538 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 8 કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસમાં ગત દિવસની સરખામણીએ 43.71 ટકાનો વધારો નોંધાયો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઓમિક્રોનના 144 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોવિડના કેસ વધીને 67,57,032 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,581 થયો છે. છેલ્લા 24 કલાકમાં, રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 144 નવા કેસ નોંધાયા છે, જે બાદ કુલ કેસ વધીને 797 થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે મહારાષ્ટ્રમાં 18,466 નવા કેસ સામે આવ્યા હતા,જ્યારે 20 દર્દીઓના મોત થયા છે.

સાંસદ હેમંત તુકારામ ગોડસે થયા કોરોના સંક્રમિત

શિવસેનાના નાસિક લોકસભા સીટના સાંસદ હેમંત ગોડસે (Hemant Tukaram Godse)કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે. હેમંતે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યુ છે. ગોડસેએ લખ્યું છે કે તેણે હળવા લક્ષણો જોવા મળ્યા બાદ તેણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદ ગોડસેએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : Mumbai : વધતા કોરોના કેસને પગલે BMC એક્શનમાં, ખાનગી હોસ્પિટલ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">