AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package રામ નવમી પર ‘ભારત નેપાળ આસ્થા યાત્રા’ , મુસાફરોને મળશે આ સુવિધાઓ

IRCTC રામનવમી પર ભારત નેપાળ આસ્થા યાત્રા શરુ કરવા જઈ રહ્યું છે. જ્યાં તમે આ પેકેજ હેઠળ ટિકીટની કિંમત સંપુર્ણ શેડ્યુલ જોઈ શકો છો.

IRCTC Tour Package રામ નવમી પર 'ભારત નેપાળ આસ્થા યાત્રા' , મુસાફરોને મળશે આ સુવિધાઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 1:44 PM
Share

આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટ્રેન હેઠળ ભારત નેપાળ આસ્થા યાત્રા શરુ કરી રહ્યું છે. આ વર્ષે રામ નવમી 30 માર્ચે ગુરુવારના રોજ મનાવવામાં આવશે. 10 દિવસના આ ટુર પેકેજમાં 4 મહત્વપૂર્ણ યાત્રાધામ અને હેરિટેજ સ્થળો પર લઈ જવામાં આવશે.”દેખો અપના દેશ” ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની શરૂઆત સાથે સ્થાનિક પ્રવાસમાં વિશેષ રસ ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવાનો ભારત સરકારનો પ્રયાસ છે. નવ રાત અને દસ દિવસની રજા તમને નેપાળમાં પશુપતિનાથ (કાઠમંડુ) અને ભારતમાં અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા સ્થળો લઈ જશે.

‘ભારત નેપાળ આસ્થા યાત્રા’ પ્રવાસ વિગતો

ટ્રેનનું મુખ્ય પ્રસ્થાન સ્ટેશન જલંધર છે પરંતુ યાત્રિકો દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકે છે.ભારત નેપાળ આસ્થા યાત્રા 31 માર્ચ, 2023 ના રોજ તેની યાત્રા પર નીકળશે. 10-દિવસીય પ્રવાસમાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સર્યુઘાટ, નંદીગ્રામ જેવા સ્થળોનો સમાવેશ થાય છે; કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, દરબાર સ્ક્વેર, સ્વયંભૂનાથ સ્તૂપ; તુલસી માનસ મંદિર, સંકટમોચન મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને મંદિર, વારાણસીમાં વારાણસી ઘાટ પર ગંગા આરતી અને ગંગા-યમુના સંગમ, પ્રયાગરાજ ખાતે હનુમાન મંદિરે દર્શન કરવામાં આવશે.

 જાણો ટિકિટની કિંમત

જો તમારે એક વ્યક્તિ માટે ટિકિટ બુક 39,850 રુપિયા અને 2 લોકો માટે 34,650 રુપિયા છે. બાળકો (5-11)ની ટિકિટ કિંમત 31,185 રુપિયા હશે.

આ પણ વાંચો : IRCTC Tour Package: માત્ર 20 હજારમાં મહારાષ્ટ્રની મુસાફરી કરો, IRCTC લાવ્યું સસ્તું ટુર પેકેજ

આ સુવિધાઓ મળશે

આઈઆરસીટીસી મુજબ આ પેકેજમાં 3AC ક્લાસની 600 ટિકિટ સામેલ હશે. કુલ 600 સીટ હશે.

આ ઉપરાંત, નોન-એસી બસોમાં તમામ પરિવહન અને જોવાલાયક સ્થળોનો સમાવેશ પેકેજમાં છે. આ પેકેજમાં બપોરના ભોજન માટે માત્ર શાકાહારી ભોજન સામેલ છે. આ સિવાય સારી ગુણવતા વાળી હોટલ પણ સામેલ છે.

પેકેજમાં તમામ કર યાત્રી વિમો અને ટ્રેન સુરક્ષા સામેલ છે.,

જોવાલાયક સ્થળો અને મંદિરના દર્શન માટે હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી COVID-19 રસીકરણ પ્રમાણપત્ર જરૂરી છે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

આ પણ વાંચો : IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર

Follow Us
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
g clip-path="url(#clip0_868_265)">