Skin Care : નાળિયેરનું દૂધ ત્વચાની સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ, જાણો તેના ફાયદા

નાળિયેરનું દૂધ ફેટી એસિડ્સ, વિટામિન ઇ અને પ્રોટીનથી ભરપૂર છે, જે ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ મેકઅપ રીમુવર તરીકે કરી શકો છો. ચાલો નારિયેળના દૂધના ફાયદાઓ વિશે જાણીએ.

Skin Care : નાળિયેરનું દૂધ ત્વચાની સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ, જાણો તેના ફાયદા
Skin Care Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 2:23 PM

Skin Care : ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે વિવિધ પદ્ધતિઓ અપનાવીએ છીએ. પરંતુ કદાચ તમે નથી જાણતા કે નારિયેળનું દૂધ (Coconut Milk) ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. તે ફેટી એસિડ, પ્રોટીન અને વિટામિન ઇથી સમૃદ્ધ છે. નાળિયેરનું દૂધ (Coconut Milk) ત્વચાને પોષણ આપે છે અને સાથે સાથે તેને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં પણ મદદ કરે છે.

ત્વચાને સ્વસ્થ (Healthy) રાખવા માટે નાળિયેરનું દૂધ વાપરી શકાય છે. તેને નિયમિતપણે લગાવવાથી ખીલ અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે. આ સિવાય તે મેકઅપ (Makeup) રીમુવરનું કામ કરે છે. ચાલો જાણીએ કેવી રીતે નાળિયેરનું દૂધ વાપરવું અને તેના ફાયદા.

મોટાભાગના લોકો ખીલની સમસ્યાથી પરેશાન છે. તે આપણી ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે. નાળિયેરનું દૂધ (Coconut Milk) ખીલ અને તૈલી ત્વચા માટે ક્લીન્ઝર (Cleanser) તરીકે ઉપયોગ કરી શકાય છે. તે ત્વચાના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ખીલથી છુટકારો મેળવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નાળિયેરનું દૂધ ત્વચાને મોઇશ્ચરાઇઝ (Moisturize) કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા કુદરતી તત્વો ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે કોટન બોલની મદદથી નાળિયેરનું દૂધ વાપરી શકો છો. તે ત્વચાની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.

જો તમે સનબર્ન અને બળતરાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે સીધું નાળિયેર તેલ લગાવી શકો છો અથવા નાળિયેર ધરાવતી કોઈ પણ પ્રોડક્ટ પણ લગાવી શકો છો.

મોટાભાગના લોકો જાણતા નથી કે નાળિયેર તેલ મેકઅપ રીમુવર તરીકે કામ કરે છે. આ માટે તમારે નાળિયેરના તેલમાં કોટન બોલ નાખીને ત્વચા પર લગાવવો પડશે. નાળિયેરનું તેલ મેકઅપ ક્લીન્ઝરનું કામ કરે છે. તેમાં રહેલા ફેટી એસિડ શુષ્ક અને ખરબચડી ત્વચાને સુધારવાનું કામ કરે છે.

નિષ્ણાતોના મતે, નારિયેળના દૂધનો ઉપયોગ ત્વચાને કાયાકલ્પ કરવા માટે કરી શકાય છે. તેમાં વિટામિન સી, ઇ હોય છે જે ત્વચાને કડક કરવાનું કામ કરે છે. આ સિવાય તે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Eat Fruits : જાણો શા માટે સૂર્યાસ્ત બાદ ફળોનું સેવન ન કરવું જોઈએ ?

આ પણ વાંચો : Cricketer Love Story: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને એકબીજાને ઘમંડી સમજી રાખ્યા હતા, અબોલા પછી ફુટ્યા પ્રેમના અંકુર !

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">