ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે
ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. અમે હજુ આશા નથી છોડી’ આ પણ વાંચો: ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO […]
ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. અમે હજુ આશા નથી છોડી’
આ પણ વાંચો: ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO
ઇસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ સલામત છે અને તેમાં કોઈ તુટ ભાંગ થઈ નથી. શનિવારે, જ્યારે લેન્ડર ચંદ્ર સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના દુર વિક્રમ હતુ તે જ સમયે ઇસરો સાથેનો સંપર્ક ખોવાઈ ગયો હતો. પરંતુ હજુ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો