વડોદરા ખેડૂત સમાજે, કૃષિ બીલનો કર્યો વિરોધ, જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર
વડોદરામાં ખેડૂતોએ, કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલનો વિરોધ કર્યો છે. વડોદરા જિલ્લા ખેડૂત સમાજે, કૃષિબીલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. વડોદરા જિલ્લા ખેડૂત સમાજનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારના આ કૃષિ બીલના કારણે સહકારી માળખુ તુટી પડશે. ખેડૂતોને પારાવાર નુકસાન થશે. આ પણ વાંચોઃકાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે […]
વડોદરામાં ખેડૂતોએ, કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલનો વિરોધ કર્યો છે. વડોદરા જિલ્લા ખેડૂત સમાજે, કૃષિબીલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. વડોદરા જિલ્લા ખેડૂત સમાજનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારના આ કૃષિ બીલના કારણે સહકારી માળખુ તુટી પડશે. ખેડૂતોને પારાવાર નુકસાન થશે.
આ પણ વાંચોઃકાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો