કાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામાંના પમ્પોર બાયપાસ હાઈવે પર, આતંકીઓએ સીઆરપીએફ (CRPF)ના જવાનો ઉપર કરેલા નાપાક હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે. તો બે જવાનો શહીદ થયા છે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, આતંકવાદીઓએ, પમ્પોર બાયપાસ ખાતે CRPFની રોડ ઓપનિગ પાર્ટી (RoP) હુમલો કર્યો. શ્રીનગરના નૌંગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર આધુનિક શસ્ત્રોમાંથી ગોળીબાર કર્યા હતા. સીઆરપીએફના જવાનોએ પણ […]

કાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 3:51 PM

જમ્મુ કાશ્મીરના પુલવામાંના પમ્પોર બાયપાસ હાઈવે પર, આતંકીઓએ સીઆરપીએફ (CRPF)ના જવાનો ઉપર કરેલા નાપાક હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે. તો બે જવાનો શહીદ થયા છે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, આતંકવાદીઓએ, પમ્પોર બાયપાસ ખાતે CRPFની રોડ ઓપનિગ પાર્ટી (RoP) હુમલો કર્યો.

શ્રીનગરના નૌંગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર આધુનિક શસ્ત્રોમાંથી ગોળીબાર કર્યા હતા. સીઆરપીએફના જવાનોએ પણ આતંકીઓને પડકારીને જવાબમાં ફાયરીંગ કરતા આંતકીઓ નાસી છુટ્યા હતા. જેમાં પાંચ જેટલા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચોઃ કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને હરતા ફરતા નેતાઓનુ આવી બન્યુ, નિયમ મુજબ કાર્યવાહી કરી દંડ વસૂલવા હાઈકોર્ટનો આદેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">