સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના અગરિયાઓ પરેશાન, નર્મદા કેનાલનું પાણી અગરમાં ફરી વળતા નારાજગી
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું છે. પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. અંદાજે ૧૦ કિલોમીટર વિસ્તારમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળ્યું છે. અંદાજે 200થી વધુ મીઠાના પટ્ટામાં નર્મદા કેનાલનું પાણી ફરી […]
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું છે. પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. અંદાજે ૧૦ કિલોમીટર વિસ્તારમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળ્યું છે. અંદાજે 200થી વધુ મીઠાના પટ્ટામાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેને કારણે અગરિયાઓની હાલત કફોડી બની છે. અવાર-નવાર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓમાં રોષ છવાયો છે.