AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણીમાં જીત માટે નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નેતાઓએ પ્રવાસ શરુ કરી દીધો છે, ત્યારે લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. કિરીટ સિંહ દ્વારા કોળી તેમજ ખાચર સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત […]

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 7:01 PM
Share

પેટા ચૂંટણીમાં જીત માટે નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નેતાઓએ પ્રવાસ શરુ કરી દીધો છે, ત્યારે લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. કિરીટ સિંહ દ્વારા કોળી તેમજ ખાચર સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">