લો બોલો, ગાંધીધામની ગળપાદર જેલમાં કેદ 36 કેદીઓને કોરોના, જેલતંત્રમાં મચ્યો ખળભળાટ
કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી ગળપાદરા જેલમાં, કોરોનાને લઈને ખળભળાટ મચ્યો છે. જેલમાં વિવિધ ગુન્હા હેઠળ કેદ રહેલા 45 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે ગળપાદર જેલમાં કેદ રહેલા કેદીઓ અને જેલ સ્ટાફ સહીત કુલ 248 લોકોના કોરોનાનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. પરીક્ષણ દરમિયાન 36 કેદી અને સ્ટાફ સહીતનાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના […]
કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી ગળપાદરા જેલમાં, કોરોનાને લઈને ખળભળાટ મચ્યો છે. જેલમાં વિવિધ ગુન્હા હેઠળ કેદ રહેલા 45 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે ગળપાદર જેલમાં કેદ રહેલા કેદીઓ અને જેલ સ્ટાફ સહીત કુલ 248 લોકોના કોરોનાનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. પરીક્ષણ દરમિયાન 36 કેદી અને સ્ટાફ સહીતનાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના પોઝીટીવ આવેલા કેદીઓ પૈકી 15ને સઘન સારવાર માટે કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. બાકીને કેદીઓને જેલમાં જ આઈસોલેટ કરાયા છે. અત્યાર સુધીમાં ગળપાદર જેલમાં કોરોનાના કુલ 45 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો