શિરડીમાં સાંઈબાબા મંદિરમાં ભક્તોએ કર્યો દાનનો વરસાદ, જાણો 30 દિવસમાં મંદિરમાં કેટલી આવક થઈ?

માત્ર ત્રણ દિવસમાં જ સાંઈના ધામ શિરડીમાં ભક્તોએ દર્શન કર્યા અને 4 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનું દાન કર્યું છે અને તેના લીધે મંદિરમાં દાનની વર્ષા થઈ ગયી છે.  ભક્તોએ ભારતીય ચલણ તો ઠીક વિદેશી ચલણમાં પણ સાંઈ બાબાને દાન ચડાવ્યું છે.  સાંઈ બાબાના મંદિરમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે તો ભક્તો ચેકના માધ્યમ […]

શિરડીમાં સાંઈબાબા મંદિરમાં ભક્તોએ કર્યો દાનનો વરસાદ, જાણો 30 દિવસમાં મંદિરમાં કેટલી આવક થઈ?
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 5:39 PM

માત્ર ત્રણ દિવસમાં જ સાંઈના ધામ શિરડીમાં ભક્તોએ દર્શન કર્યા અને 4 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનું દાન કર્યું છે અને તેના લીધે મંદિરમાં દાનની વર્ષા થઈ ગયી છે.  ભક્તોએ ભારતીય ચલણ તો ઠીક વિદેશી ચલણમાં પણ સાંઈ બાબાને દાન ચડાવ્યું છે.  સાંઈ બાબાના મંદિરમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે તો ભક્તો ચેકના માધ્યમ કે ડ્રાફ્ટના માધ્યમથી લાખો રુપિયાનું દાન મંદિરમાં કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">