સાબરમતી ગાંધી આશ્રમનો 40 એકરમા કરાશે વિકાસ, તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના વિકાસની તૈયારીઓ પુરજોશમાં છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આશ્રમને લગતા ફેરફારો થશે. રાજ્ય સરકારે આ માટેનું કામ જોર શોરથી શરૂ કરી દીધું છે. ગઇકાલે એચપીસી કંપનીએ રાજ્ય સરકાર સમક્ષ પ્લાન મુક્યો હતો કે કેવા પ્રકારે ગાંધી આશ્રમમાં ફેરફારો થશે. આશ્રમના મૂળરૂપને એમ જ રાખીને કેવા ફેરફારો […]
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના વિકાસની તૈયારીઓ પુરજોશમાં છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આશ્રમને લગતા ફેરફારો થશે. રાજ્ય સરકારે આ માટેનું કામ જોર શોરથી શરૂ કરી દીધું છે. ગઇકાલે એચપીસી કંપનીએ રાજ્ય સરકાર સમક્ષ પ્લાન મુક્યો હતો કે કેવા પ્રકારે ગાંધી આશ્રમમાં ફેરફારો થશે. આશ્રમના મૂળરૂપને એમ જ રાખીને કેવા ફેરફારો કરાશે તેને લઈને સીએમ બંગ્લો ખાતે કંપનીએ આશ્રમના પ્લાનનું પ્રેઝન્ટેશન કર્યું હતું..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો