સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા

કોરોનાવાયરસ મહામારીનો આંતંક અને તેને દૂર કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને દરરોજ રૂ. 2,300 કરોડનું નુકસાન થવાથી લગભગ 3.45 લાખ લોકોએ સેક્ટરમાં નોકરી ગુમાવી હોવાની વાત સંસદીય સમિતિના અહેવાલમાં સ્વીકારવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને સોંપાયેલ રિપોર્ટમાં આપવામાં આવી છે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના સાંસદ કેશવ રાવની અધ્યક્ષતાવાળી […]

સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:57 PM

કોરોનાવાયરસ મહામારીનો આંતંક અને તેને દૂર કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને દરરોજ રૂ. 2,300 કરોડનું નુકસાન થવાથી લગભગ 3.45 લાખ લોકોએ સેક્ટરમાં નોકરી ગુમાવી હોવાની વાત સંસદીય સમિતિના અહેવાલમાં સ્વીકારવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને સોંપાયેલ રિપોર્ટમાં આપવામાં આવી છે

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના સાંસદ કેશવ રાવની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ વાહન ઉદ્યોગમાં રોકાણ આકર્ષવા માટેના ઘણા સૂચનો કર્યા છે જેમાં હાલના ભૂમિ અને શ્રમ અધિનિયમમાં સુધારો પણ ટાંકવામાં આવ્યો છે .ઓટો સેક્ટરમાં અન્ય ક્ષેત્રની સરખામણીએ રિકવરી ધીમી હોવાની પણ ચિંતા છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સમિતિના અહેવાલ મુજબ, ઓટોમોબાઈલ ઉદ્યોગના વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઘટતી માંગ અને ઓછા વેચાણને કારણે OEM કંપનીઓએ ઉત્પાદનમાં 18-20 ટકાનો ઘટાડો કર્યો છે.આ ક્ષેત્રમાં 3.45 લાખ લોકોની નોકરી ગુમાવ્યાની ધારણા છે. બેરોજગાર બનેલા લોકોની રોજગારી ની વ્યવસ્થા હાલના સમયની મોટી સમસ્યા  માનવામાં આવે છે.

ઓટો સેક્ટરમાં રિકવરી ધીમી છે. કંપનીઓ દ્વારા 286 વાહન ડીલરો બંધ કરાયા છે. ઓટો ક્ષેત્રમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઘટક ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ છે . ઓટો પાર્ટસ બનાવતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ ફટકો પડ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે સમગ્ર ક્ષેત્રને દિવસના આશરે 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં સતત બે વર્ષ સુધી ભારે ઘટાડો થવાની સંભાવના છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">