AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા

કોરોનાવાયરસ મહામારીનો આંતંક અને તેને દૂર કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને દરરોજ રૂ. 2,300 કરોડનું નુકસાન થવાથી લગભગ 3.45 લાખ લોકોએ સેક્ટરમાં નોકરી ગુમાવી હોવાની વાત સંસદીય સમિતિના અહેવાલમાં સ્વીકારવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને સોંપાયેલ રિપોર્ટમાં આપવામાં આવી છે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના સાંસદ કેશવ રાવની અધ્યક્ષતાવાળી […]

સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા
Ankit Modi
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:57 PM
Share

કોરોનાવાયરસ મહામારીનો આંતંક અને તેને દૂર કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને દરરોજ રૂ. 2,300 કરોડનું નુકસાન થવાથી લગભગ 3.45 લાખ લોકોએ સેક્ટરમાં નોકરી ગુમાવી હોવાની વાત સંસદીય સમિતિના અહેવાલમાં સ્વીકારવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને સોંપાયેલ રિપોર્ટમાં આપવામાં આવી છે

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના સાંસદ કેશવ રાવની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ વાહન ઉદ્યોગમાં રોકાણ આકર્ષવા માટેના ઘણા સૂચનો કર્યા છે જેમાં હાલના ભૂમિ અને શ્રમ અધિનિયમમાં સુધારો પણ ટાંકવામાં આવ્યો છે .ઓટો સેક્ટરમાં અન્ય ક્ષેત્રની સરખામણીએ રિકવરી ધીમી હોવાની પણ ચિંતા છે

સમિતિના અહેવાલ મુજબ, ઓટોમોબાઈલ ઉદ્યોગના વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઘટતી માંગ અને ઓછા વેચાણને કારણે OEM કંપનીઓએ ઉત્પાદનમાં 18-20 ટકાનો ઘટાડો કર્યો છે.આ ક્ષેત્રમાં 3.45 લાખ લોકોની નોકરી ગુમાવ્યાની ધારણા છે. બેરોજગાર બનેલા લોકોની રોજગારી ની વ્યવસ્થા હાલના સમયની મોટી સમસ્યા  માનવામાં આવે છે.

ઓટો સેક્ટરમાં રિકવરી ધીમી છે. કંપનીઓ દ્વારા 286 વાહન ડીલરો બંધ કરાયા છે. ઓટો ક્ષેત્રમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઘટક ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ છે . ઓટો પાર્ટસ બનાવતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ ફટકો પડ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે સમગ્ર ક્ષેત્રને દિવસના આશરે 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં સતત બે વર્ષ સુધી ભારે ઘટાડો થવાની સંભાવના છે.

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">