સચિન પાટીલ | વડોદરા, રાજ્યમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે જેના લીધે તેઓ પોતાના વતન પહોંચી શકે. જો કે અમુક શ્રમિકો રેલવે સ્ટેશન પર ટ્રેન આવે અને તેઓ ઘરે પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે. ખાવા માટે કંઈ નથી કે આશરો નથી તો પણ તેઓ રેલવે સ્ટેશનની નજીક રોકાયા છે. આ ઘટના વડોદરાના રેલવે સ્ટેશન બહારની છે. જુઓ શું કહીં રહ્યાં છે શ્રમિકો?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો