અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. […]

અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 22, 2019 | 9:51 AM

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. હોમ ગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ અને પ્રવીણ સહિત અન્ય લોકો તેને કારમાં સાણંદ લઈ ગયા હતા. કારમાં ધમકી આપી અને મોબાઈલ પણ લઈ લેવાનો આક્ષેપ છે. પરંતુ સમગ્ર મામલો જિતેન્દ્ર સાથે નહીં તેના શેઠ સાથે સંકળાયેલો હોવાની વાત ખુદ જિતેન્દ્રએ કરી છે. જિતેન્દ્રની જુબાની મુજબ તેને કારમાં બેસાડીને કહ્યું કે, તારા શેઠ પાસેથી રૂપિયા લેવાના છે. તારી સાથે કોઈ લેવા-દેવા નથી. આ દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલના પુત્રનો ફોન આવ્યા બાદ જિતેન્દ્રને મુક્ત કરી દેવાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ ગુજરાતભરના વાલીઓ અને તંત્ર માટે આ દૃશ્યો ચેતાવણી સમાન, જીવના જોખમે શાળાએ જાય છે બાળકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જિતેન્દ્રએ આ સમગ્ર ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે. સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો કોઈને પણ અપહરણની ઘટના વિશે જાણ કરી તો મારી નાખવાની ધમકી મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">