AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સામે ઊભા રહીને એસ જયશંકરે કહ્યું- આતંકવાદ સાથે વેપાર શક્ય નથી, જાણો SCO સમિટનો અહેવાલ

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં યોજાયેલ SCO સમિટના મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીનને રાજદ્વારી શૈલીમાં આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. એસ જયશંકરે ચાલાકીપૂર્વક પાકિસ્તાનને તેની ભૂલો, ખોટી નીતિઓ અને ખોટા ઈરાદાનો અહેસાસ કરાવ્યો.

પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સામે ઊભા રહીને એસ જયશંકરે કહ્યું- આતંકવાદ સાથે વેપાર શક્ય નથી, જાણો SCO સમિટનો અહેવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2024 | 8:46 PM

9 વર્ષ પછી ભારતના કોઈ વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી. વિદેશ મંત્રી એસ જયશંકરે એક જ મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. સ્થળ હતું ઈસ્લામાબાદનું જિન્ના કન્વેન્શન સેન્ટર. સ્ટેજ SCO સમિટનુ હતુ. જ્યારે એસ જયશંકરને બોલવાનો મોકો મળ્યો ત્યારે તેમણે રાજદ્વારી શૈલીમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીન પર આકરા શબ્દોમાં વાકપ્રહાર કર્યા. તે પણ SCO સમિટના તમામ દેશોના પ્રતિનિધિમંડળની સામે.

આતંકવાદ સાથે વેપાર શક્ય નથી

એસ જયશંકરે પાકિસ્તાન માટે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદ સાથે વેપાર શક્ય નથી. SCO માટે આતંકવાદ, કટ્ટરવાદ અને અલગતાવાદ ગંભીર પડકારો છે. સારા પડોશીની લાગણી ક્યાંક ખૂટે છે. સારા સંબંધો માટે વિશ્વાસ જરૂરી છે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે તેવી પણ તેમણે તેમના પ્રવચનમાં પાકિસ્તાનને સલાહ આપી.

આ મંચ પર ચીનના વડાપ્રધાન પણ હાજર હતા, જેમનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે એરપોર્ટ પર દોડી ગયા હતા. એસ જયશંકરે ચીનના વડાપ્રધાન સામે કહ્યું કે, તમામ દેશોએ એકબીજાની સરહદોનું સન્માન કરવું જોઈએ. યુદ્ધથી વિકાસમાં અવરોધ આવે છે. દરેકના સાર્વભૌમત્વનું સન્માન કરવું જરૂરી છે.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

SCO પ્લેટફોર્મ પરથી શરીફે શું કહ્યું?

આ આખી વાર્તાની એક બાજુ એ છે કે ચીન અને પાકિસ્તાન ચુપચાપ ષડયંત્રો ચલાવી રહ્યા છે પરંતુ જ્યારે પણ તેમને આવું પ્લેટફોર્મ મળે છે ત્યારે તેઓ દુનિયાને બતાવવા માટે શાંતિના ગીતો ગાવા લાગે છે. સંવાદિતાના સંવાદો બોલવા માંડે છે. આજે પણ એવું જ થયું. શાહબાઝ શરીફે SCO પ્લેટફોર્મ પરથી શું કહ્યું તે પણ જાણો.

એસસીઓની બેઠકની શરૂઆત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન શાંતિ, સુરક્ષા અને સામાજિક-આર્થિક પ્રગતિ ઈચ્છે છે. મજબૂત SCO માટે વધુ સારી કનેક્ટિવિટી જરૂરી છે. એટલે કે, તેમની ભાષા અને સંબોધન વૈશ્વિક શાંતિ માટેના અહેવાલોમાં ઉપયોગમાં વારંવાર લેવાતા ઘસાઈ ગયેલા શબ્દોથી ભરેલી હતી.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">