AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટરો સાથે બેઠક કરી

local body by elections : આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક રાજ્ય ચુંટણી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે.

GANDHINAGAR : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટરો સાથે  બેઠક કરી
Gujarat State Election Commission held a meeting with the District Collector regarding the local body by elections
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:20 PM
Share

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતા હવે રાજ્યનું ચૂંટણી પાંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની યોજાનાર પેટા સામાન્ય ચુંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટર સાથે બેઠક કરી છે. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક રાજ્ય ચુંટણી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">