Healthy Tips : શું તમે પણ તમારી રોગપ્રતિકારક વધારવા માંગો છો ? તો આ પીણું આજે જ તમારા ડાયટમા સામેલ કરો

મીઠા લીમડાના પાનમા આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે મીઠા લીમડાનુ સેવન શરીર માટે ફાયદાકારક છે. જો તમારે રોગમુક્ત રહેવુ હશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો પડશે.

Healthy Tips : શું તમે પણ તમારી રોગપ્રતિકારક વધારવા માંગો છો ? તો આ પીણું આજે જ તમારા ડાયટમા સામેલ કરો
curry leaves drink
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 12:55 PM

શિયાળામા ભારતના કેટલાક રાજ્યોમા ઠંડીનુ પ્રમાણ વધારે હોય છે. ઠંડીના વધતા પ્રમાણથી લોકોને શરદી, ખાંસી વધુ જોવા મળે છે. ભારતમા વધતા કોરોનાના કેસથી લોકોમા ચિંતા જોવા મળી રહી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોઈ પણ રોગ ઝડપથી થાય છે. તો તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ જેનાથી તમે તમારા શરીરને સ્વાસ્થ રાખવામા મદદ થઈ શકે છે. આજે મીઠા લીમડાનુ સેવન કરીને તમે કેવી રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે તે જાણીશું.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે

મીઠા લીમડાના પાનમા આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે મીઠા લીમડાનુ સેવન શરીર માટે ફાયદાકારક છે. જો તમારે રોગમુક્ત રહેવુ હશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો પડશે. તેના માટે તમે મીઠા લીમડાના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો. થોડા દિવસો સુધી સતત આ ઉકાળાનુ સેવન કરવાથી તમને તમારા શરીરમાં ફરક જોઈ શકશો.

પાચન તંત્ર

મીઠા લીમડાના પાનને આપણે બધા મસાલાની રીતે ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના સેવનથી શરીરને ઘણા ફાયદા પણ થાય છે. મીઠા લીમડાનુ નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમારા શરીરમા મેટાબોલિઝમમા સુધારો આવે છે. મેટાબોલિઝમમા સુધારો થવાથી તમને બે ફાયદા થઈ શકે છે, જેમા તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને બીજું તે તમારુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તણાવમા રાહત

જો તમે વારંવાર તણાવની સ્થિતિ અનુભવો છો તો તમે મીઠા લીમડાના પાનની ચા બનાવીને પી શકો છો. આ ચા પીવાથી તમેને તણાવમાં રાહત મળશે. તેનુ સેવન કરવાથી તમારુ મન શાંત રહે છે અને તમને એકાગ્ર મને કામ કરવામા મદદ કરે છે. નિષ્ણાતોના મત અનુસાર મીઠા લીમડાની સુગંધ તમારા મનને શાંત અને હળવુ કરવામાં મદદ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">