નડિયાદમાં ફ્લેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, જુઓ VIDEO
ખેડા જિલ્લાના નડિયાડમાં કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ફ્લેટ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. અહીના પુનેશ્વર ફ્લેટ ધરાશાય થતા તેમાં દબાઈ ગયેલા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. 6 માંથી 2 લોકોને બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના આ ફ્લેટ જર્જરીત હતા અને તેનો બ્લોક […]
ખેડા જિલ્લાના નડિયાડમાં કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ફ્લેટ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. અહીના પુનેશ્વર ફ્લેટ ધરાશાય થતા તેમાં દબાઈ ગયેલા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. 6 માંથી 2 લોકોને બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના આ ફ્લેટ જર્જરીત હતા અને તેનો બ્લોક નંબર 26 ધરાશાય થયો હતો. અંદાજે 40 વર્ષ જૂના 3 માળના ફ્લેટમાં 12 મકાનો હતા. બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી અગાઉ કોર્પોરેશન દ્વારા રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતા તેમને મકાન ખાલી કર્યા ન હતા અને રિનોવેશન પણ કરાવ્યું ન હતુ, જેના કારણે મોટી જાનહાનિ થઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ
[yop_poll id=”1″]