અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન
શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે. આ પણ વાંચો: VIDEO: અમરેલીના […]
શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે.
આ પણ વાંચો: VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ
પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરતા ભક્તો માના ભંડારામાં જે રકમ દાન કરે છે. તેને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણતરી કરવામાં આવે છે. આમ CCTV કેમેરાથી સજ્જ આ રૂમમાં, દાનની રકમની ગણતરી કરી, તેને બેંકમાં જમાવ કરાવા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો