હવે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા સ્કૂલના બાળકોને ભણાવવામાં આવશે, પાઠ્યપુસ્તકમાં કહાણી સામેલ કરવા આ રાજ્યની સરકારે લીધો નિર્ણય

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદની કહાણી સ્કૂલના અભ્યાસમાં સામેલ કરવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ બાબતેની જાહેરાત પણ કરી દીધી છે.  ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતાની વાતો દેશના દરેક લોકોના  મોઢે સાંભળવા મળી રહી છે. થોડા જ સમયમાં આ અભિનંદનની વીર ગાથાને રાજસ્થાન શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં […]

હવે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા સ્કૂલના બાળકોને ભણાવવામાં આવશે, પાઠ્યપુસ્તકમાં કહાણી સામેલ કરવા આ રાજ્યની સરકારે લીધો નિર્ણય
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 06, 2019 | 8:15 AM

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદની કહાણી સ્કૂલના અભ્યાસમાં સામેલ કરવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ બાબતેની જાહેરાત પણ કરી દીધી છે. 

ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતાની વાતો દેશના દરેક લોકોના  મોઢે સાંભળવા મળી રહી છે. થોડા જ સમયમાં આ અભિનંદનની વીર ગાથાને રાજસ્થાન શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને બાળકો અભિનંદનની શૌર્યગાથાનો અભ્યાસ કરશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી અને અભ્યાસમાં અભિનંદનની કહાણીનો સમાવેશ કરવાની વાત પણ કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું, કે ” જોધપુરમાં ભણેલા, અને પાકિસ્તાનની ધરતી પરથી સાહસ અને વીરતાનું ઉદાહરણ આપીને પરત ફરેલા અભિનંદનના શૌર્યને સમ્માન આપવા માટે સરકારે ‘અભિનંદનની શોર્ય કહાની’ને રાજસ્થાનના સ્કૂલ અભ્યાસમાં ભણાવવાનો નિર્ણય લીધો છે.” પરંતુ હજી સુધી એ નિર્ણય નથી લેવામાં આવ્યો કે અભ્યાસમાં ક્યારે ફેરબદલ કરવામાં આવશે, અને કયાં ધોરણના અભ્યાસમાં આ શૌર્યગાથા ભણાવવામાં આવશે.

આ ઉપરાંત ડોટાસરાએ પુલવામા અટૈકની સ્ટોરી પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાની વાત કરી હતી. એ સમયે ગૃહમંત્રીનું કહેવું છે કે, બાળકો શહીદોની શૌર્યગાથા વિશે જાણે માટે અભ્યાસમાં આ શિક્ષણ આપવુ જરૂરી છે. પરંતુ અભ્યાસમાં કેવી રીત અને કઈ માહિતી મુકવી તે અંગે પાઠ્યપુસ્તક સમિતિ નક્કિ કરશે તે બાદ કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">