AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના સંવિધાન માટે 8 સદસ્યોની ડ્રાફ્ટિંગ કમિટી હતી, તો પણ માત્ર ડૉ. આંબેડકરને જ “ભારતીય બંધારણના જનક” કેમ કહેવામાં આવે છે- આ છે કારણ

ભારતનું બંધારણ દુનિયાના સારા કહી શકાય તેવા બંધારણો પૈકીનું એક છે. આ સંવિધાનને ઘડતા પહેલા 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે બંધારણોમાં રહેલી સારી જોગવાઈઓને લઈને એક દેશ માટે એક શ્રેષ્ઠ સંવિધાન તૈયાર કરવામાં આવ્યુ.

ભારતના સંવિધાન માટે 8 સદસ્યોની ડ્રાફ્ટિંગ કમિટી હતી, તો પણ માત્ર ડૉ. આંબેડકરને જ “ભારતીય બંધારણના જનક” કેમ કહેવામાં આવે છે- આ છે કારણ
| Updated on: May 15, 2026 | 5:18 PM
Share

દુનિયાનું સૌથી મોટુ લેખિત સંવિધાન જો કોઈ હોય તો તે ભારતનું સંવિધાન છે. જેમા તેને જ્યારે તૈયાર કરવામાં આવ્યુ એ સમયે શરૂઆતમાં 395 કલમો, 22 ભાગ અને 8 અનુસૂચિઓ સામેલ હતી. સમય જતા તેમા અનેક સંશોધનો થતા ગયા અને આજે તેમા 470 થી વધુ કલમો, 25 ભાગો અને 12 અનુસૂચિો સામેલ છે. જે તેને કદ અને વિષય બંને દૃષ્ટિએ સૌથી મોટુ બનાવે છે. 13 ડિસેમ્બરે 1946માં મળેલી સંવિધાન સભાના સભ્યો 13 ડિસેમ્બર 1946માં મળેલી સંવિધાન સભાના મહત્વપૂર્ણ સભ્યોમાં જવાહરલાલ નેહરુ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ગોપાલસ્વામી આયંગર, ગોવિંદ વલ્લભ પંત, અબ્દુલ ગફ્ફાર ખાન, ટી.ટી. કૃષ્ણમાચારી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર,એચ. એન. કુંઝરુ, સર એચ.એસ. ગૌર, કે.વી. શાહ, મસાની, આચાર્ય કૃપાલાની, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ.રાધા કૃષ્ણન , ડૉ. જયકર,એન. પંત, લિયાકત અલી ખાન, ખ્વાજા નાઝીમુદ્દીન, સર ફિરોઝ ખાસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">