Pustak na pane thi: કોણ જાણતું હતું Air Strikeનું A to Z ? શા માટે 3.30નો સમય પસંદ કરવામાં આવ્યો

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: કોણ જાણતું હતું Air Strikeનું A to Z ? શા માટે 3.30નો સમય પસંદ કરવામાં આવ્યો
Pustak na pane thi: Who knew the A to Z of Air Strike? Why 3.30 was chosen?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 8:42 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  ‘એરસ્ટ્રાઇક @ બાલાકોટ’ માંથી લેખક સંજય સિંહ અને મૂકેશ કૌશિક પેજ નંબર 51  ઉપર  આપેલી  રોમાંચક અને રસપ્રદ માહિતી કે શા માટે એરસ્ટ્રાઇક માટે 3.30નો સમય શા માટે પસંદ કરવામાં આવ્યો હતો?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">