Pustak na pane thi: 15 ઑગસ્ટ 1947ના દિવસે જ્યારે અમૃતસર પહોંચી અસંખ્ય મૃતદેહો ભરેલી ટ્રેન !

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: 15 ઑગસ્ટ 1947ના દિવસે જ્યારે અમૃતસર પહોંચી અસંખ્ય મૃતદેહો ભરેલી ટ્રેન !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 4:16 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  અડધી રાત્રે આઝાદીના  પૃષ્ઠ નંબર  267-268 ઉપર લખેલી  ઐતિહાસિક વિગતો કે  15 ઓગસ્ટ વર્ષ 1947માં  દેશ જ્યારે આઝાદ થયો  ત્યારે અમૃસર પહોંચેલી ટ્રેનમાં મૃતદેહો જ જોવા મળ્યા હતા.  શું હતું આ કંપાવી દેતી ઘટનાનું કારણ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">